________________
ગુરુ અધિકાર વિભાગ-૧
૨૩૩ ગાથાર્થ–મધુર પાણી અને સાગરનું પાણી એ બે ક્રમથી ભેગા થયા. તેમાં સંસર્ગદોષના પ્રભાવથી મધુર પાણી ખારું બની ગયું. (૧૦) (ઓઘ નિર્યુક્તિ ગાથા-૭૭૭, આવ.નિ. ગાથા-૧૧૩૧)
एवं खुसीलवंतो, असीलवंतेहिं मीलिओ संतो। पावइ गुणपरिहाणिं, मेलणदोसाणुभावेण ॥११०॥ एवं खलु शीलवानशीलवद्भिर्मीलितः सन् । પ્રાનોતિ ગુણપરિહા મૌતનતોષાનુમાન | ૨૨૦ ................૪૪૨ ગાથાર્થ– એ પ્રમાણે આચારરહિતોની સાથે મળેલો આચારવાન સંસર્ગ દોષના પ્રભાવથી ગુણોની હાનિને પામે છે. (૧૧૦)
आलावो संवासो, वीसंभो संथवो पसंगो य। हीणायारेहि समं, सव्वजिणिदेहि पडिकुट्टो ॥१११॥ आलापः संवासो विश्रम्भः संस्तवः प्रसङ्गश्च । હીનાવાર સાં સર્વનિને પ્રતિષ્ટ II ૨૨૨ II . .... ૪૫૦ ગાથાર્થ– “હીન આચારવાળા પાસત્કાદિકની સાથે આલાપ-વાતચીત, સંવાસ-તેની સાથે રહેવું, વિસંભ-વિશ્વાસ રાખવો, સંતવ-પરિચય કરવો અને પ્રસંગ એટલે વસ્ત્રાદિક લેવા-દેવાનો વ્યવહાર કરવો-તે બધાનો સર્વ જિનેન્દ્રોએ-ઋષભાદિક તીર્થકરોએ નિષેધ કર્યો છે-મનાઈ કરી છે-ના પાડી છે. અર્થાત્ પાસત્કાદિકની સાથે મુનિઓએ આલાપાદિક કાંઈ પણ કરવું નહીં.” (૧૧૧) (ઉપદેશમાળા-ગાથા-૨૨૩)
उस्सुत्तमायरंतो, बंधइ कम्मं सुचिक्कणं जीवो। संसारं च पवड्डइ, मायामोसं च कुव्वइ य ॥११२ ॥ उत्सूत्रमाचरन् बध्नाति कर्म सुचिक्कणं जीवः । સંસારું પ્રવર્ધતિ માયામૃષા ૨ વતિ ૨ા ૨૨૨ ... ૧૨
ગાથાર્થ– “આ જીવ ઉસૂત્ર (સૂત્ર વિરુદ્ધ) આચરણ કરતો અત્યંત ચીકણાં કર્મ બાંધે છે એટલે અતિ ગાઢનિકાચિત એવાં જ્ઞાનાવરણાદિ કર્મને આત્માના પ્રદેશો સાથે સંશ્લિષ્ટ કરે છે-ચોંટાડે છે. તેમજ સંસારને વધારે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org