________________
સંબોધ પ્રકરણ
૨૩૪
છે અને માયાતૃષા એટલે માયા સહિત અસત્ય ભાષણ-ખોટું બોલવુંસત્તરમું પાપસ્થાન કરે છે. અર્થાત્ તેમ કરવાથી તે અનંત સંસારની વૃદ્ધિ કરે છે. અનંત સંસાર વધારે છે.” (૧૧૨) (ઉપદેશમાળા-ગાથા-૨૨૧) जड़ गिण्हड़ वयलोवो, अहव न गिण्हूड सरीरवुच्छेओ ।
',
४५२
पासत्थसंगमो वि य, वयलोवो तो वरमसंगो ॥ ११३ ॥ यदि गृह्णाति व्रतलोपोऽथवा न गृह्णाति शरीरविच्छेदः । पार्श्वस्थसङ्गमोऽपि च व्रतलोपस्ततो वरमसङ्गः ॥ ११३ ॥ ગાથાર્થ— “જો પાસસ્થાએ લાવેલા આહારાદિકને મુનિ ગ્રહણ કરે તો વ્રતનો-પાંચ મહાવ્રતનો લોપ થાય છે. અથવા જો તે ગ્રહણ ન કરે તો શરીરનો નાશ થાય છે. (બંને રીતે કષ્ટ છે.) પરંતુ જ્યારે પાસસ્થાનો સંગમાત્ર કરવાથી-સાથે રહેવાથી વ્રતનો લોપ થાય છે, ત્યારે તો તે પાસસ્થાનો અસંગ કરવો-સંગ ન કરવો તે જ શ્રેષ્ઠ છે-સારું છે.” અર્થાત્ શરીરનો નાશ ભલે થાય પણ પાસસ્થાનો સંગ ન કરવો તે તાત્પર્ય છેભાવાર્થ છે. (૧૧૩) (ઉપદેશમાળા-ગાથા-૨૨૨)
મે
एयारिसाण दुस्सीलयाण साहुपिसायाण भत्तिपुव्वं जे । वंदणनमंसणाइ, कुव्वंति ते महापावा ॥ ११४ ॥ एतादृशानां दुःशीलानां साधुपिशाचानां भक्तिपूर्वं ये । વન્દ્રન-નમસ્યનાવિ વન્તિ તે મહાપાપાઃ ॥ ૧૧૪ / ગાથાર્થ આવા પ્રકારના દુરાચારવાળા અને સાધુના વેષમાં પિશાચ જેવાઓને જે ભક્તિપૂર્વક વંદન-નમસ્કાર વગેરે કરે છે તે મહાપાપી છે. (૧૧૪)
. ૪૧૨
........
तेसिं गुरुबुद्धीए, पच्चक्खाणाइ धम्मणुद्वाणं । ધમ્મુત્તિ નાળ, વિહાં પદ્ધિત્તનુાં = । શ્પ ॥
.......... ४५४
तेषां गुरुबुद्ध्या प्रत्याख्यानादि धर्मानुष्ठानम् । ધર્મ રૂતિ જ્ઞાત્વા વિપત પ્રાયશ્ચિત્તયોગ્યું . II ? ગાથાર્થ— ધર્મ છે એમ સમજીને તેમની પાસે “આ ગુરુ છે” એવી બુદ્ધિથી પ્રત્યાખ્યાન વગેરે જે ધર્માનુષ્ઠાન કરે છે તે નિષ્ફળ છે, અને
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org