________________
ગુરુ અધિકાર વિભાગ-૧
૨૩૫ પ્રાયશ્ચિત્તને યોગ્ય છે, અર્થાત્ તેમની પાસે પચ્ચખાણ વગેરે ४२नारामाने प्रायश्चित्त मापे. (११५)
छलहुयं गुरुकज्जे, ममत्तबुद्धीए होइ मिच्छत्तं । लहुकिच्चे पणमासा, सट्टाणं धम्मसट्टाणं ॥११६ ॥ षड्लघुकं गुरुकार्ये ममत्वबुद्ध्या भवति मिथ्यात्वम् । लघुकार्ये पञ्चमासाः स्वस्थानं धर्मस्वस्थानम् ॥ ११६ ॥ . ............ ४५५ ગાથાર્થ– (આ ગાથાનો ભાવાર્થ સમજાઈ ગયો હોવા છતાં કેટલાક શબ્દોનો શબ્દાર્થ સમજમાં ન આવવાથી આ ગાથાનો અર્થ લખ્યો નથી.)
दुस्सीलदव्वलिंगिजणाण तप्पक्खकारओ लोओ। उम्मग्गअविहिरायी, विहिपक्खे मच्छरधरो य ॥११७॥ दुःशीलद्रव्यलिङ्गिजनानां तत्पक्षकारको लोकः । उन्मार्गाविधिरागी विधिपक्षे मत्सरधरश्च ।। ११७ ॥ ................. ४५६
ગાથાર્થ– દુસચારી એવા દ્રવ્યલિંગી લોકોના પક્ષને કરનાર લોક ઉન્માર્ગનો અને અવિધિનો રાગી છે અને વિધિપક્ષ પ્રત્યે દ્વેષ કરનારો छ. (११७)
સંઘનું સ્વરૂપ सो संघो न पमाणं, उम्मग्गपरूवयं च बहुलोयं । दृट्ठण भणंति संघ, संघसरूवं अयाणंता ॥११८ ॥ सः सङ्घो न प्रमाणमुन्मार्गप्ररूपकं च बहुलोकम् । । दृष्ट्वा भणन्ति सङ्घ सङ्घस्वरूपमजानन्तः ॥ ११८ ....... .....४५७
ગાથાર્થ– સંઘના સ્વરૂપને નહિ જાણનારા લોકો ઉન્માર્ગના પ્રરૂપક ઘણા લોકને જોઈને સંઘ કહે છે=આ સંઘ છે એમ કહે છે. પણ તે સંઘ 'प्रभा नथी. (११८)
सहसीलाओ सच्छंदचारिणो वेरिणो सिवपहस्स। आणाभट्टाओ बहु-जणाओ मा भणह संघुत्ति ॥ ११९॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org