________________
૨૩૬
સંબોધ પ્રકરણ सुखशीलात् स्वच्छन्दचारिणो वैरिणः शिवपथस्य। आज्ञाभ्रष्टाद् बहुजनाद् मा भणत सङ्घ इति ॥ ११९ ॥ ............. ४५८ ગાથાર્થ– સુખને જ ભોગવવાના સ્વભાવવાળા, સ્વચ્છંદચારી, મોક્ષમાર્ગના વૈરી અને જિનાજ્ઞાથી ભ્રષ્ટ બનેલા ઘણા લોકને તમે સંઘ न हो, अर्थात् ॥१॥ ५९॥ elt डोय तो ५० ते संघ नथी. (११९).
देवाइदव्वभक्खण-तप्परा तह उमग्गपक्खकरा। साहुजणाण पओस-कारिणं मा भणह संघं ॥१२०॥ देवादिद्रव्यभक्षणतत्परान् तथोन्मार्गपक्षकरान्। साधुजनानां प्रद्वेषकारिणो मा भणत सङ्घम् ॥ १२० ।. .... ४५९
ગાથાર્થ– દેવદ્રવ્ય આદિ દ્રવ્યનું ભક્ષણ કરવામાં તત્પર, ઉન્માર્ગનો. પક્ષ કરનારા અને સાધુઓ ઉપર અતિશય દ્વેષ કરનારાઓને તમે સંઘ न हो. (१२०)
अहम्मअनीईअणायार-सेविणो धम्मनीइपडिकूला।' साइपभिइचउरो वि, बहुया अवि मा भणह संघं ॥१२१॥ अधर्मानीत्यनाचारसेविणः, धर्मनीतिप्रतिकूलान् । साधुप्रभृतिचतुरोऽपि बहुकानपि मा भणत सङ्घम् ॥ १२१ ॥. .. ४६०
ગાથાર્થ– ધર્મવિરુદ્ધ, મર્યાદા વિરુદ્ધ અને આચારવિરુદ્ધ વર્તનારા, ધર્મની મર્યાદાઓને પ્રતિકૂળ એવા સાધુ વગેરે ચારેયને ઘણા હોય તો ५९. तमे संघ न 52. (१२१)
अम्मापियसारिच्छो, सिवघरथंभो य होइ जिणसंघो। जिणवरआणाबज्झो, सप्पुव्व भयंकरो संघो ॥१२२॥ अम्बापितृसदृशो शिवघरस्तम्भश्च भवति जिनसङ्घः । जिनवराज्ञाबाह्यः सर्पवद् भयङ्करः सङ्घः ॥ १२२ ।। ......... ४६१
ગાથાર્થ– જિનેશ્વરનો (=જિનેશ્વરની આજ્ઞાને માનનારો) સંઘ માતા-પિતા સમાન અને મોક્ષરૂપ ઘરના થાંભલા સમાન છે. જિનેશ્વરની આજ્ઞાથી બહાર રહેલો સંઘ સર્પની જેમ ભયંકર છે. (૧૨૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org