________________
સંબોધ પ્રકરણ
૨૨
માણનારા છે, જેમણે હાસ્ય-નૃત્ય-ગીત આદિથી પોતાની નીચવૃત્તિ જણાવી છે. જેઓ પશુ-પક્ષી-બકરો વગેરે ઉપર બેઠેલા શરીરવાળા છે, સન્માર્ગથી ભ્રષ્ટ થવાથી જેમની નિંદા જગતમાં પ્રસિદ્ધ બની છે, તે દેવો નથી. (૧૩-૧૪) (દર્શનશુદ્ધિપ્રકરણ, ગાથા-૯-૧૦)
जत्थ य जं जाणिज्जा, निक्खेवं निक्खिवे निरवसेसं । जत्थ वि य न जाणेज्जा, चउक्कयं निक्खिवे तत्थ ॥ १५ ॥
'
यत्र च यं जानीयात् निक्षेपं निक्षेपेत् निरवशेषम् ।
यत्रापि च न जानीयात् चतुष्ककं निक्षिपेत् तत्र ॥ १५ ॥
..... Î ગાથાર્થ— જ્યાં જે નિક્ષેપાને જાણે ત્યાં તે બધા નિક્ષેપાને કહે અને જ્યાં બધા નિક્ષેપાને ન જાણે ત્યાં પણ ચાર નિક્ષેપાને કરે.
ન
ટીકાર્થ– જીવ વગેરે વસ્તુમાં જે નિક્ષેપાને જાણે ત્યાં તે બધા નિક્ષેપાને કરે—તે બધા નિક્ષેપાનું નિરૂપણ કરે. જ્યાં સંપૂર્ણ નિક્ષેપભેદના સમૂહને ન જાણે ત્યાં પણ નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવ એ ચા૨ નિક્ષેપાને કરે=એ ચાર નિક્ષેપાનું નિરૂપણ કરે.
ભાવાર્થ- જ્યાં નામ-સ્થાપના-દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ આદિ ભેદો જણાય ત્યાં તે બધા ભેદોથી વસ્તુનું નિરૂપણ કરે. જ્યાં સર્વભેદો ન જણાય ત્યાં પણ નામાદિ ચાર ભેદોથી વસ્તુ અવશ્ય વિચા૨વી. કારણ કે-તે ચાર ભેદો સર્વ વસ્તુઓમાં હોય છે. તેવી કોઈ વસ્તુ નથી કે જેમાં નામાદિ ચાર નિક્ષેપા ન હોય. (૧૫) (અનુયોગદ્વાર, ગાથા-૧, પ્રત પૃ.-૯)
नामजिणा जिणनामा, ठवणजिणा पुण जिणिदपडिमाओ । दव्वजिणा जिणजीवा, भावजिणा समवसरणत्था ॥ १६ ॥ नामजिना जिननामानि स्थापनाजिना: पुनर्जिनेन्द्रप्रतिमाः ।
द्रव्यजिना जिनजीवा भावजिना: समवसरणस्थाः ॥ १६ ॥
१६
૧. ચૈત્યવંદનભાષ્ય ગાથા-૫૧, આ જ ગાથા થોડા ફેરફાર સાથે પ્રવચનસારોદ્વારમાં પણ છે.
ગાથા-૪૫૩.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org