________________
દેવ અધિકાર इत्तो चेव जिणाणं, पुणरवि आरोवणं कुणंति तहा। वत्थाहरणाईणं, जुगलियकुंडलियमाईणं ॥१६४ ॥ अतश्चैव जिनानां पुनरपि आरोपणं कुर्वन्ति तथा । વસ્ત્રાપારીનાં યુગતિષ્કનાહીનામ્ II ૨૪
૬૪ ગાથાર્થ– આથી જ જિનપ્રતિમાઓને વસ્ત્ર, આભૂષણ વગેરે અને કુંડલજોડી વગેરે ફરી પણ ચઢાવે છે. (૧૬૪) एत्तो चिय एगाए, कासाईए जिणिदपडिमाणं । अट्ठसयं लूहंता, विजयाई वनिआ समए ॥१६५ ॥ इतः खलु एकया काषाय्या जिनेन्द्रप्रतिमानाम् । મછરાત મૃગનો વિનાયો વળા: સમયે I ૬ ...૨૬ ગાથાર્થ– આથી જ વિજયદેવ વગેરે દેવો એક જ અંગલૂછણાથી એકસો આઠ પ્રતિમાઓને લુછે છે એમ શાસ્ત્રમાં વર્ણન આવે છે.
વિશેષાર્થ– શબ્દકોષમાં શાણા શબ્દનો લાલ રંગથી રંગેલ વસ્ત્ર વગેરે અર્થ છે. પણે અહીં દેવો જે વસ્ત્રથી પ્રતિમાઓને લુછે છે તે વસ્ત્રની સાફ એવી સંજ્ઞા છે, અને તેનો પ્રયોગ સ્ત્રીલિંગમાં થાય છે. આથી પ્રસ્તુતવાલા; શબ્દનો ભાવાર્થ અંગલુછણું થાય. (૧૯૫) (ચ.વ.મ.ભા. ગા-૯૦)
चेइयदव्वं तिविहं, पूयानिम्मल्लकप्पियं तत्थ । आयाणमाईपूयादव्वं जिणदेहपरिभोगं ॥१६६ ॥ चैत्यद्रव्यं त्रिविधं पूजा-निर्माल्य-कल्पितं तत्र । માતાનમતિ પૂનાદવ્ય જિનપિરિમોમમ્ II ૬૬
૨૬૬ ગોથાર્થ– ચૈત્યદ્રવ્ય, પૂજા, નિર્માલ્ય અને કલ્પિત એમ ત્રણ પ્રકારનું છે. તેમાં આદાન વગેરે પૂજાદ્રવ્ય જિનેશ્વરના દેહના પરિભોગમાં આવી શકે તેવું છે.
વિશેષાર્થ–પૂજા માટે રાખેલ મકાન આદિની આવકથી કે એકઠા કરેલા દ્રવ્યના વ્યાજથી પ્રાપ્ત થતું, અથવા કોઇ શ્રાવકે પૂજા માટે અર્પણ કર્યું હોય ઇત્યાદિદ્રવ્ય આદાનદ્રવ્યછે. આદ્રવ્યથી અંગપૂજા માટે ચંદન-કેસર આદિ લાવી શકાય, તથા અગ્રપૂજાનાં દ્રવ્યો પણ લાવી શકાય. (૧૬)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org