________________
૯૮.
સંબોધ પ્રકરણ ગાથાર્થ-ત્યારબાદ જિનમંદિરનું પ્રમાર્જન પોતે જાતે કરે, અથવા બીજા પાસે કરાવે, ત્યાર બાદ યથાયોગ્ય જિનબિંબોની પૂજા કરે. (૧૬) (૨.વં.મ.ભા. ગા-૧૯૫).
अह पुव्वं चिय केणइ, हविज्ज पूया कया सुविहवेण। तंपि सविसेससोहं, जह होइ तहा तहा कुज्जा ॥१६१ ॥ अथ पूर्वमेव केनापि भवेत् पूजा कृता सुविभवेन। . તામપિ સવિશેષણોમાં યથા મવતિ તથા તથા જ્યા દૂર . દ. ગાથાર્થ– હવે જો પૂર્વે કોઈએ પણ સારા વૈભવથી પૂજા કરી હોય તો તે બિંબ પણ જેમ વિશેષ શોભાવાળું બને તેમ કરે. (૧૬૧. (ચ.વ.મ.ભા. ગા-૧૯૬). निम्मलंपि न एवं, भण्णइ निम्मल्ललक्खणाभावा। भोगविणटुं दव्वं, निम्मलं नन्नहा वुत्तं ॥१६२॥ निर्माल्यमपि नैव भण्यते निर्माल्यलक्षणाभावात् । ' બોવિનષ્ટ ચૅ નિર્માલ્ય નાથોજીમ્ II ૨૬ર I.
૨૬ર ગાથાર્થ આ પ્રમાણે (=વિશેષ શોભા કરવા માટે પુષ્પો વગેરેને પ્રતિમા ઉપરથી ઉતારવા વગેરેથી) નિર્માલ્ય પણ નથી કહેવાતું. કારણ કે નિર્માલ્યનું લક્ષણ તેમાં ઘટતું નથી. જે દ્રવ્ય ભોગથી વિનષ્ટ (=ફરી ઉપયોગમાં ન આવે તેવું) હોય તેવું દ્રવ્ય નિર્માલ્ય થાય છે. બીજી રીતે નિર્માલ્ય કહ્યું નથી. (૧૬)
दव्वंतरसंपत्तं, निम्मल्लस्सावि धाउमुहसस्सं। तं पुण जिणस्स जुग्गं, जायइ बालाणमणुचिटुं॥१६३ ॥ द्रव्यान्तरसंप्राप्तं निर्माल्यस्यापि धातुमुखशस्यम् । તત્ પુન: નિની યોગ્યે યાતિ વાતાનામનુષ્ટમ્ II ૨૬૩ ... ૨૬૩
ગાથાર્થ– નિર્માલ્ય પણ દ્રવ્યમાંથી અન્ય અવસ્થાને પામેલું સુવર્ણધાતુ વગેરે શ્રેષ્ઠ દ્રવ્ય થાય તો તે દ્રવ્ય જિનને યોગ્ય=જિનપ્રતિમાના ભોગને યોગ્ય થાય છે. મુગ્ધજીવોએ તેમ આચરેલું છે. (૧૬૯મી ગાથામાં પણ આ જણાવ્યું છે.) (૧૬૩)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org