SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ દેવ અધિકાર કરવો, અરિહંત વગેરે તેર પદોનું બહુમાન કરવું અને તેમના ગુણોની પ્રશંસા કરવી, શુભ અનુષ્ઠાનો કરવા ઈત્યાદિ ગુણો મોક્ષના હેતુ છે. વિશેષાર્થ– તીર્થકર, સિદ્ધ, કુલ, ગણ, સંઘ, ક્રિયા, ધર્મ, જ્ઞાન, જ્ઞાની, આચાર્ય, વિર, ઉપાધ્યાય અને ગણી એમ તેર પદો છે. કુલ એટલે અનેક ગણોનો (ગચ્છોનો) સમુદાય. ગણ એટલે એક આચાર્યનો ગચ્છ (સમુદાય). સ્થવિર એટલે સીદાતા સાધુઓને સ્થિર કરનાર ગણી એટલે સાધુ સમુદાયના અધિપતિ આગેવાન. બાકીના પદોનો અર્થ સુગમ છે. (૧૫૬-૧૫૭) (પ્ર.સા. ગાથા-પ૫૦-૫૫૧) तत्तो निसीहियाए, पविसित्ता मंडवंमि जिणपुरओ। महिनिहियजाणुपाणि-सिरेहिं विहिणा पणामतियं ॥१५८ ॥ ततो नैषेधिक्या प्रविश्य मण्डपे जिनपुरतः । મિિનહિતનાનુપffશોધિના પ્રણામત્રિમ્ II ૧૮ II ૨૫૮ ગાથાર્થ ત્યાર બાદ નિસીહિ' કહેવાપૂર્વક મંડપમાં પ્રવેશ કરીને જિનની આગળ પૃથ્વી ઉપર બે જાન, બે હાથ અને મસ્તક એ પાંચ અંગો સ્થાપીને વિધિથી ત્રણ વાર પ્રણામ કરે. (૧૫૮). तयणु हरिसुलसंतो, कयमुहकोसो जिणिदपडिमाणं। વાવરૂ વિલિય, નિમાઈ નોમથેન ૧૬ . • तदनुहर्षोल्लसन् कृतमुखकोशो जिनेन्द्रप्रतिमानाम् । અનિયતિ નન્યુક્તિ નિર્માર્ચ સોમહર્તન II ૧૬ I ... ૧૬ ગાથાર્થ ત્યાર બાદ હર્ષથી ઉલ્લાસ પામતો પૂજક મુખકોશ બાંધીને જિનેશ્વરની પ્રતિમાઓના રાતે રહેલા નિર્માલ્યને પછીથી દૂર કરે. (૧૫૯) - जिणगिहपमज्जणं तो, करेड कारेड वा वि अनेणं। . जिणबिंबाण पूयं तो विहिणा कुणइ जहाजोगं ॥१६०॥ जिनगृहप्रमार्जनं ततः करोति कारयति वाऽप्यन्येन । બિનવિવાનાં પૂનાં તતો વિધિના પતિ થાયોગમા ૨૬૦ ||. ૨૬૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005624
Book TitleSambodh Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy