________________
સંબોધ પ્રકરણ
૯૬
પ્રાપ્તિ થાય. નિર્માલ્યનો ભૂતિકર્મમાં ઉપયોગ કરવાથી અસુર દેવોમાં (उत्पत्ति थाय (143)
अविहिट्ठवणमबोहि-लाहो हुज्जा णिदंसणाणित्थ । देवपुरंदरकुमरा, सामात्थी अमरसमरनिवा ॥ १५४ ॥ अविधिस्थापनमबोधिलाभो भवेत् निदर्शनान्यत्र । देव-पुरन्दरकुमारौ सामार्थी अमरसमरनृपौ ॥ १५४ ॥
१५४
ગાથાર્થ– નિર્માલ્યને અવિધિથી નાખવાથી બોધિલાભ ન થાય. ઉક્ત પાંચ રીતે નિર્માલ્યનો ત્યાગ ન કરવામાં અનુક્રમે દેવકુમાર, પુરંદરडुंभार, सामार्थी, अमरराभ अने समरराभ से पांच दृष्टांतो छे. (१५४) तम्हा अविहिच्चाओ, कायव्वो सव्वहा सुनिउणेहिं । जम्हाऽणासायणा खलु मुक्खंगं मुक्खमग्गस्स ॥ १५५ ॥ तस्मादविधित्यागः कर्तव्यः सर्वथा सुनिपुणैः ।
यस्मादनाशातना खलु मुख्या मोक्षमार्गस्य ॥ १५५ ॥
१५५
ગાથાર્થ તેથી અતિકુશળ મનુષ્યે અવિધિનો સર્વથા ત્યાગ કરવો જોઇએ. કારણ કે આશાતનાનો ત્યાગ મોક્ષમાર્ગનો મુખ્ય હેતુ છે. (૧૫૫) विहिकरणमविहिचाओ, गुरुगुणवुड्डाण सेवणं सवणं । बालजणाण विवज्जण-मगुणुज्झणमज्जगुणपक्खो ॥ १५६ ॥ विधिकरणमविधित्यागो गुरुगुणवृद्धानां सेवनं श्रवणम् । बालजनानां विवर्जनमगुणोज्झनमार्यगुणपक्षः || १५६ || ............ १५६ अरिहपमुहाण तेरस - पयाण बहुमाणवण्णसंजलणा । कुसलाणुट्टाणकरण - मिच्चाइगुणेहिं मुक्खंगं ॥ १५७ ॥
अर्हत्प्रमुखत्रयोदशपदानां बहुमानवर्णसंज्वलने । कुशलानुष्ठानकरणमित्यादिगुणैर्मोक्षाङ्गम् ॥ १५७ ॥
१५७
ગાથાર્થ—વિધિ કરવી, અવિધિનો ત્યાગ કરવો, મહાન ગુણોથી વૃદ્ધોની સેવા કરવી, ધર્મનું શ્રવણ કરવું, અજ્ઞાન લોકોનો ત્યાગ કરવો, દોષોનો (કે ગુણરહિત લોકોનો) ત્યાગ કરવો, આર્યપુરુષોના ગુણોનો પક્ષપાત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org