________________
દેવ અધિકાર
૯૫ હોય તે વસ્તુ લોકમાં (લુણા~) ગૌણ થઈ જવાના કારણે વ્યવહારધર્મથી (=દેવના અંગે ચઢેલી જે વસ્તુ શોભા રહિત બની ગઈ હોય કે બીજી વાર ચઢાવી શકાય તેવી ન રહી હોય તે વસ્તુ નિર્માલ્ય ગણાય એવો લોકવ્યવહાર હોવાથી) નિર્માલ્ય ગણાય છે. (૧૫૧). भक्खणपालंधण-नियंगपरिभोयभूइकम्मपरं। अविहिट्ठावणमेवं, निम्मल्लं पंचहा वज्जं ॥१५२॥ भक्षण-पादोल्लङ्घन-निजाङ्गपरिभोग-भूतिकर्मपरम् । અવિધિસ્થાપનમેવં નિર્માર્ચે પશધા વર્ષમાં ૨૫૨ ૨૫૨ ગાથાર્થ ભક્ષણ કરવું, ચરણોથી ઉલ્લંઘન કરવું, પોતાના શરીરે ભોગ કરવો, ભૂતિકર્મ કરવું=શરીરની રક્ષા વગેરે માટે શરીરે ભસ્મનો (=વાસચૂર્ણનો) લેપ કરવો વગેરે ક્રિયા કરવી, અવિધિથી નાખવું. આ પાંચ રીતે નિર્માલ્યનો ત્યાગ કરવો.
વિશેષાર્થ– (૧) નિર્માલ્ય જળ વગેરેનું ભક્ષણ ન કરવું. (૨) નિર્માલ્યા વસ્તુને પગથી ઓળંગવી નહિ, અર્થાત્ એના ઉપર થઈને ન જવું. (૩) પોતાના શરીર માટે તેનો ઉપયોગ ન કરવો. (૪) દેવના અંગે ચઢેલા વાસક્ષેપ વગેરેને પોતાના શરીરે (=મસ્તક વગેરે સ્થળે) લગાડવું તે ભૂતિકર્મ છે. આવું ભૂતિકર્મ ન કરવું. (૫) પુષ્પો કે પ્રક્ષાલ જળ લોકોના પગમાં આવે, જીવોત્પત્તિ થાય કે કીડીઓ વગેરેની વિરાધના થાય તેવા સ્થાને ન નાખવાં. (૧૫) तिरियभवहेउभक्खण-मणज्जजाइसु हविज्ज उलंघो। दोहग्गं परिभोगे, भूइकम्मे आसुरी जाई ॥१५३ ॥ तिर्यग्भवहेतुर्भक्षण-मनार्यजातिषु भवेदुल्लङ्घः। . સૌનાવે ખોળે પૂતિવન બાસુરી નાતિ: ૨૧૨ .......૧૨
ગાથાર્થ નિમલ્યનું ભક્ષણ તિર્યંચના ભવમાં ઉત્પત્તિનું કારણ છે. 'નિમલ્યનું ઉલ્લંઘન કરવાથી અનાર્ય મનુષ્યોની જાતિમાં ઉત્પત્તિ થાય. નિર્માલ્યનો પોતાના શરીરે પરિભોગ કરવાથી દૌર્ભાગ્યની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org