________________
૯૪.
સંબોધ પ્રકરણ હવે પૂજક કેવો હોય તે કહે છે–જેનું મુખ પૂર્વ દિશા તરફ છે, જેણે વિધિથી સ્નાન કર્યું છે, જે ઇંદ્રિયોના વિષય સમૂહને વશ બન્યો નથી, જેણે અપ્રશસ્ત યોગને અને રજને ( બંધાતા કર્મન) ઉપશાંત કરી દીધા છે અને (એથી) જે ભાવસ્નાનવાળો છે. (૧૪૭) આવો પૂજક ક્રમશ: જિનેશ્વરોના ચરણના બે અંગુઠા, જાનુ ઢીંચણ, હાથ, ખભા, મસ્તક લલાટ, કંઠ, છાતી અને ઉદર એ નવ અંગોએ પૂજા કરે. (૧૪૮) જેણે પૂજામાં જ ચિત્ત કર્યું છે, જે પૂજામાં જ દઢ ચિત્તવાળો છે, જે સર્વશ્રેષ્ઠ ધ્યાન અને ભક્તિથી સંયુક્ત છે અને મમતાથી રહિત છે એવી પૂજક પછી (અંગરચના વગેરે) વિવિધ પ્રકારની પૂજા કરે. (૧૪૯)
નિમલ્યા पुप्फाइ ण्हवणाइ, निम्मल्लंज हवे जिणिंदाणं। तं ठावइ विहिपुव्वं, जत्थासायणपरं न हवे ॥१५०॥ पुष्पादि स्त्रपनादि निर्माल्यं यद् भवेद् जिनेन्द्राणाम् ।' તત્ સ્થાતિ વિધિપૂર્વ યત્રાશાતન પરંન મ / ૧૦ I. ૨૫૦
ગાથાર્થ–પુષ્પ વગેરે અને પ્રક્ષાલનું પાણી વગેરે જિનેશ્વરોનું નિર્માલ્યા જયાં આશાતના ન થાય ત્યાં દૂર વિધિપૂર્વક નાખે. (૧૫)
जइवि हु जिणंगसंगं, निम्मल्लं नेव हुज्ज कइयावि। निस्सीकं लोयगुणा ववहारगुणेहिं निम्मल्लं ॥१५१ ॥ यद्यपि खलु जिनाङ्गसङ्ग निर्माल्यं नैव भवेत् कदापि । "3*" 7*jથાનમ્ | ૨૧૨ ll
NR ગાથાર્થ જો કે જિનનાં અંગોના સંગવાળી કોઈ વસ્તુ ક્યારે પણ નિર્માલ્ય ન થાય. તો પણ જે વસ્તુ (નિસીક) શોભારહિત થયેલી ૧. સ્નાનથી સહિત તે સસ્નાન. ભાવથી સસ્નાન તે ભાવ સસ્નાન. અર્થાતુ ભાવસ્નાનવાળો. ૨. સૃષ્ટિ શબ્દનો ક્રમશઃ અર્થ પણ છે. ૩. સવિલ એટલે સાથે અર્થ થાય તે અહીંન ઘટે. એથી શબ્દ લેવો અને સ્વાર્થમાસમજવો. સએટલે સમાન રીતે બે અંગુઠાની સમાન રીતે પૂજા કરે એવો અર્થ થાય. વાક્યરચનાક્ષિણ
થાય-વાંચનારને બરોબર ન સમજ પડે એ દષ્ટિએ અનુવાદમાં સમાનો અર્થ કર્યો નથી. ૪. પર નો દૂર અર્થ પણ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org