SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ સંબોધ પ્રકરણ अक्खयफलबलिवत्थाइ संतियं जं पुणो दविणजायं। तं निम्मल्लं वुच्चइ, जिणगिहकम्ममि उवओगं ॥१६७॥ अक्षत-फल-बलि-वस्त्रादिसत्कं यद् पुनः द्रविणजातम् । तद् निर्माल्यमुच्यते जिनगृहकर्मणि उपयोगम् ॥ १६७ ॥ ૨૬૭ ગાથાર્થ– અક્ષત, ફળ, બલિ અને વસ્ત્ર વગેરે સંબંધી જે દ્રવ્યસમૂહ હોય તે નિર્માલ્ય કહેવાય છે. તે જિનમંદિરના કાર્યમાં ઉપયોગી છે. જિનદેહમાં ઉપયોગી નથી. (૧૬૭). दव्वंतरनिम्मवियं, निम्मलं पि हु विभूसणाईहिं। तं पुण जिणंगसंगि, हविज्ज णण्णात्थ तं भयणा ॥१६८॥ द्रव्यान्तरनिर्मापितं निर्माल्यमपि खलु विभूषणादिभिः । તત્ પુનર્જનના ભવેત્ નાચત્ર તદ્ મનના II ૨૬૮ . ... ૨૬૮ ગાથાર્થનિર્માલ્ય પણ જે આભૂષણો આદિ દ્વારા દ્રવ્યાંતરમાં નિર્મિત કરાવ્યું હોય ( નિર્માલ્યમાંથી અન્ય મુકુટ વગેરે આભૂષણ રૂપે નવી વસ્તુ કરાવી હોય) તે જિનપ્રતિમા માટે વાપરી શકાય છે. પણ અન્ય નિર્માલ્યા જિનપ્રતિમા માટે ન વાપરી શકાય. માટે નિર્માલ્યમાં ભજના છે. એટલે કે અમુક પ્રકારનું નિર્માલ્ય (=નિર્માલ્ય વેચીને બનાવેલ મુકુટ વગેરે) જિનપ્રતિમા માટે ઉપયોગી છે, અને અમુક પ્રકારનું નિર્માલ્ય (=નિર્માલ્યા વેચીને ખરીદેલ કેસર વગેરે) જિનપ્રતિમા માટે ઉપયોગી નથી. ' વિશેષાર્થ– આભૂષણ વગેરે જે દ્રવ્ય ઘસારો લાગવો વગેરે કારણથી નિર્માલ્ય થયું હોય= વાપરવા માટે અયોગ્ય થયું હોય, તેને ભાંગીને બીજું આભૂષણ વગેરે બનાવે તો તે આભૂષણ વગેરે દ્રવ્ય ફરી જિનપ્રિતમા માટે ઉપયોગી બને. ૧૬૩મી ગાથામાં પણ આ વિષય જણાવ્યો છે. (૧૮) रिद्धिजुयसंमएहिं, सड्डेहिं अहव अप्पणा चेव। जिणभत्तिइ निमित्तं, जं चरियं सव्वमुवओगि ॥१६९ ॥ ऋद्धियुक्तसंमतैः श्रावकैरथवाऽऽत्मना चैव । નિમવા નિમિત્ત વત્ વરિત સર્વોપયોf I ૬૬ ................. ૨૬૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005624
Book TitleSambodh Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy