________________
........
...७०
સંબોધ પ્રકરણ ગાથાર્થ આ પ્રમાણે ઉચિત પ્રવૃત્તિ કરનારને જેમ અવજ્ઞા દોષ લાગતો નથી, તેમ મૂળનાયકજીના બિંબની વિશિષ્ટ પૂજા કરવામાં પણ Aquोष नथी. (६८) जिणभवणबिंबपूया, कीरति जिणाण नो कए किंतु । सुहभावणानिमित्तं बुहाण इयराण बोहत्थं ॥ ७० ॥ जिनभवनबिम्बपूजा क्रियते जिनानां नो कृते किन्तु। ... .. शुभभावनिमित्तं बुधानामितरेषां बोधार्थम् ॥ ७० ॥ .
ગાથાર્થ– જિનમંદિર કે જિનબિંબપૂજા જિનો માટે કરાતી નથી, પણ (પોતાના) શુભભાવ માટે અને બીજા બુદ્ધિમાન (ભવ્ય) જીવોને બોધ ५मावा भाटे ४२।५ छे. (७०)
चेइहरेण य केई, पसंतरूवेण केइ बिबेण। पूयाइसया अन्ने, अन्ने बुज्झंति उवएसा ॥७१॥ चैत्यगृहेण च केचित् प्रशान्तरूपेण केचित् बिम्बेन। पूजातिशयादन्येऽन्ये बुध्यन्ते उपदेशात् ।। ७१ ॥...... ................७१
ગાથાર્થ– કોઇ ભવ્ય જીવો મંદિરના દર્શનથી, કોઈ પ્રશાંત મુદ્રાવાળા જિનબિંબના દર્શનથી, કોઈ (આંગી વગેરે) વિશિષ્ટ પૂજાને જોઇને અને 05 उपहेशथी. लो५ पामे छे. (७१) जह मच्छाइण मज्झे, दटुमागारमसरिसं केइ। जाइं सरंति मणुया, बुझंता तो किमच्छरियं ॥७२॥ यथा मत्स्यादीनां मध्ये दृष्ट्वाऽऽकारमसदृशं केचित् । जाति स्मरन्ति मनुजा बुध्यन्तस्ततः किमाश्चर्यम् ।। ७२ ॥...........७२
ગાથાર્થ– જો માછલાઓમાં અસમાન આકારને જોઈને કોઈ માછલા જાતિસ્મરણ પામે છે, તો મનુષ્યો જિનપ્રતિમાને જોઇને બોધ પામે તેમાં शुं माश्चर्य ? (७२) जह अद्दकुमरमिच्छो, अभयपइटुंजिणस्स पडिबिंबं । ट्ठणं पडिबुद्धो, किं भणइ इयरसन्नीणं ॥७३॥ यथा आर्द्रकुमारम्लेच्छोऽभयप्रतिष्ठं जिनस्य प्रतिबिम्बम् । दृष्ट्वा प्रतिबुद्धः किं भण्यत इतरसंज्ञिनाम् ।। ७३ ॥ ............ ७३
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org