________________
५१
દેવ અધિકાર वंदणपूयणबलिढोयणेसु, एगस्स कीरमाणेसु। आसायणा न दिट्ठा, उचियपवित्तस्स पुरिसस्स ॥६६॥ वन्दन-पूजन-बलिढौकनेष्वेकस्य क्रियमाणेषु । आशातना न दृष्टोचितप्रवृत्तेः पुरुषस्य ॥ ६६ ॥...... ...........६६
ગાથાર્થ– એક જ જિનબિંબનું વંદન-પૂજન કરવામાં અને એક જ જિનબિંબની આગળ નૈવેદ્ય ધરવામાં ઉચિત પ્રવૃત્તિ કરનારા પુરુષને આશાતના રૂપ દોષ લાગે એવું જોવામાં-જાણવામાં આવ્યું નથી. (૬૬) (2.पं.म.भा. २॥-५२).
जह मिम्मयपडिमाणं, पूया पुष्फाइएहिं खलु उचिया। कणगाइनिम्मियाणं, चियतमा मज्जणाई वि॥६७॥ यथा मृन्मयप्रतिमायाः पूजा पुष्पादिभिः खलूचिता। कनकादिनिर्मितानामुचिततमा मज्जनाद्यपि ॥ ६७ ।। ............ ६७ ગાથાર્થ જેવી રીતે માટીની પ્રતિમાની પૂજા પુષ્પ આદિથી જ કરવી ઉચિત છે તેવી રીતે સુવર્ણાદિની પ્રતિમાઓની પ્રક્ષાલ વગેરે પૂજા પણ अतिशय 6यित छ. (६७) (2.पं.म.मा. २॥-५४) कल्लाणगाइकज्जा, एगस्स विसेसपूअकरणे वि। नावन्नापरिणामो, जह धम्मिजणस्स सेसेसु ॥६८॥ कल्याणकादिकार्यादेकस्य विशेषपूजाकरणेऽपि। - नावज्ञापरिणामो यथाधार्मिकजनस्य शेषेषु ॥ ६८ ........ .. ६८
ગાથાર્થ-કલ્યાણક આદિ નિમિત્તથી એકની વિશેષ પૂજા કરવામાં પણ ધાર્મિક લોકોને બીજા જિનો વિષે અવજ્ઞાનો પરિણામ હોતો નથી. (૬૮). (2.पं.भ... 20-43)
उचियपवित्तिं एवं, जहा कुणंतस्स होइ नायव्वा । • तह मूलबिंबपूया-विसेसकरणेवि तं नत्थि ॥६९ ॥
उचितप्रवृत्तिमेवं यथा कुर्वतो भवति नावज्ञा । तथा मूलबिम्बपूजाविशेषकरणेऽपि तन्नास्ति ॥ ६९ ...........६९
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org