________________
૨૪૦ :
સંબોધ પ્રકરણ આવા સાધુને ઉદ્દેશીને અહીં કહેવામાં આવ્યું છે કે વિશેષ ભક્તિવાળો પણ અને અતિશય ધનવાન પણ બિચારો મનુષ્ય આપી આપીને શું આપે? બહુ બહુ તો સારા આહાર-પાણી અને માન-સન્માન વગેરે આપે. પણ એની ખાતર આજ્ઞાનો ભંગ કરવાથી ભવાંતરમાં આવનારાં દુઃખોથી તે નહિ બચાવી શકે. માટે સાધુએ જિનાજ્ઞાના પાલનમાં જ લક્ષ રાખવું જોઇએ. જિનાજ્ઞાનાપાલન પ્રસંગે ભક્તની શેહશરમમાંનતણાવું જોઈએ. (૧૩૦) तित्थयराराहणपरेण सुयसंघभत्तिजुत्तेण।
आणाभट्ठजणंमी, अणुसट्टी सव्वहा देया ॥१३१॥ तीर्थंकराराधनपरेण श्रुतसङ्घभक्तियुक्तेन। નાનાપ્રટનનેડનુષ્ટિ સર્વથા યા | શરૂ I
. ૪૭૦ ગાથાર્થ તીર્થકરની આરાધનામાં તત્પર તથા શ્રુત(=શાસ્ત્રો) અને સંઘ પ્રત્યે ભક્તિવાળા શ્રાવકે જિનાજ્ઞાથી ભ્રષ્ટ બનેલા લોકને બધી રીતે (=જે રીતે શક્ય હોય તે રીતે) શિખામણ આપવી જોઇએ. (૧૩૧)
गब्भपवेसो वि वरं, भद्दकरो नरयवासपासो वि। मा जिणआणालोव-करे वसणं नाम संघे वि ॥१३२॥ गर्भप्रवेशोऽपि वरं भद्रको नरकवासपाशोऽपि । મા નિનારાનોપરે વસનું નામ સ પા રર .. ....... ૪૭૨
ગાથાર્થ– ગર્ભમાં પ્રવેશ થાય તે હજી સારું છે, નરકમાં વાસરૂપ ફાંસલો(=બંધન) પણ હજી સારો છે. પણ જિનાજ્ઞાનો ભંગ કરનાર સંઘની સાથે રહેવું સારું નથી. (૧૩૨)
केइ भणंति मूढा, पासत्थाइजणस्स दंसणयं । जिणआसायणकरणं, भमंति तेणंतससारं ॥१३३ ॥ केचिद् भणन्ति मूढाः पार्श्वस्थादिजनस्य दर्शनकम् । નિનાશતા પ્રમત્ત તેગનન્તસંસારમ્ II રૂરૂ II .... ૪૭૨
ગાથાર્થ– કેટલાક મૂઢ પાર્થસ્થ આદિના ધર્મને કહે છે, અર્થાત પાસસ્થા આદિમાં ધર્મ છે એમ કહે છે. તેમનું આ કથન જિનની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org