________________
ગુરુ અધિકાર વિભાગ-૧
૨૪૧
આશાતનાને કરનારું છે. આથી આવા કથનથી તે મૂઢ જીવો અનંતકાળ સુધી સંસારમાં ભમે છે. (૧૩૩)
जम्हा नेव जिणिदो, सावज्जरओ सगंथिसविभूसो। लोयप्पयारपक्खं, कुणमाणो छंदवयमाणो ॥१३४॥ यस्माद् नैव जिनेन्द्रः सावधरतः सग्रन्थिसविभूषः । તોલવારપક્ષે પુનઃ જીવનમ: II શરૂ૪ I ... ૪૭રૂ णो परवित्तीववहारकारओ सो हविज्ज कइया वि। तम्हा कुसीललिंगं, धम्मस्स विडंबणाहेऊ ॥१३५ ॥ नो परवृत्तिव्यवहारकारकः स भवेत् कदाऽपि । તષ્ણાતુ શનિ ધર્મસ્થ વિડમ્બનાદેતુઃ II શરૂવI .................. ૪૭૪
ગાથાર્થ– (પાસત્થા આદિમાં ધર્મનથી) કારણ કે જિનેશ્વરસાવધકાર્યમાં રક્ત ન હોય, બાહ્ય-અભ્યતર ગ્રંથિથી અને વિભૂષાથી સહિત ન હોય, લોક આચરણનો પક્ષ કરનાર ન હોય, સ્વરછંદપણે બોલનારા ન હોય, ક્યારે પણ બીજાની આજીવિકા માટે આચરણ કરનારા ન હોય, અર્થાત્ બીજાની આજીવિકા ચાલે એ માટે મંત્ર-તંત્ર કે દોરા-ધાગા કરનારા ન હોય. તેથી કુશીલનો વેષ ધર્મની વિડંબનાનું કારણ છે. | વિશેષાર્થ– અહીં ભાવાર્થ એ છે કે જો જિનેશ્વર આવા ન હોય તો તેમણે ઉપદેશેલા સાધુધર્મનું પાલન કરનારા આવા કેવી રીતે હોય? અર્થાત્ આવા ન જ હોય. સાધુઓ સાવધ કાર્યમાં રક્ત ન હોય, બાહ્યઅત્યંતર ગ્રંથિથી અને વિભૂષાથી યુક્ત ન હોય, લોકાચરણનો પક્ષ કરનારા ન હોય, સ્વચ્છંદપણે બોલનારા ન હોય, ક્યારે પણ બીજાની આજીવિકા માટે આચરણ કરનારા ન હોય, કુશીલો આ બધું કરે, માટે તેમનો વેષ ધર્મની વિડંબનાનું કારણ છે. (૧૩૪-૧૩૫)
इय जाणिऊण दक्खा, कयावि न भणंति एस जिणवेसो।
तहव्वलिंगमित्तं, इसिज्झयमाई य वित्तिकए ॥१३६ ॥ ... - इति ज्ञात्वा दक्षाः कदाऽपि न भणन्त्येष जिनवेषः ।
ત વ્યતિપાત્ર ઐષધ્વજ્ઞાવિ વ વૃત્તિ | શરૂદ ....... ૪૭,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org