________________
૨૪૨
સંબોધ પ્રકરણ ગાથાર્થ આ પ્રમાણે જાણીને કુશલ શ્રાવકો આ (કુશીલોનો વેષ) જિનવેષ છે એમ ક્યારે પણ બોલતા નથી. કુશીલોનો રજોહરણ વગેરે વેષ આજીવિકાનો નિર્વાહ કરવા માટે ધારણ કરેલો માત્ર દ્રવ્યવેષ છે. (૧૩૬) .
बालाण हरिसजणणं, के वि य धारंति वेसमण्णयरं। उब्भडपंडुरवसणाइरहियं चिय सुविहियाभासं ॥१३७ ॥ बालानां हर्षजननं केऽपि च धरन्ति वेषमन्यतरम्।
ટપ_વસનાલિહિતમેવ વિદિતાભાસમ્ II રૂ૭ . ... ૪૭૬ : ગાથાર્થ– કોઈક અજ્ઞાન જીવોને હર્ષ ઉત્પન્ન કરવા માટે ઉભટ ના હોય, સફેદ વસ્ત્રોથી રહિત હોય, અર્થાત વસ્ત્રો અત્યત ઉજળાં ન હોય, અને સુવિહિત સાધુઓનો જેવો વેષ હોય તેવા કોઈ પ્રકારના વેષને ધારણ કરે છે. (૧૩૭) रंगिज्जइ मइलिज्जइ, उवगरणाणि बगुव्व गमणाणि। धारंति धम्ममाया-पडलाणि सुविहियभमत्थं ॥१३८ ॥ रज्यन्ते मल्यन्ते उपकरणानि बकवद् गमनानि । ધાર્યાન્તિ ધર્મમાયાપદનાનિ સુવિદિતઝમાર્થમ્ II રૂ૮.I. .... ૪૭૭
ગાથાર્થ– કુશીલો ઉપકરણોને રંગે છે, મેલાં કરે છે–મેલાં વાપરે છે, બગલાની જેમ (કપટથી) ચાલે છે, સુવિહિત સાધુનો ભ્રમ ઉત્પન્ન કરવા (=અમે સુવિહિત સાધુઓ છીએ એવો ભ્રમ લોકોને થાય એ માટે) ધર્મમાં માયાસમૂહોને ધારણ કરે છે, અર્થાત વિવિધ રીતે માયા કરે છે. (૧૩૮) जणचित्तग्गहणत्थं, वक्खाणाइ करंति वेरग्गे। भासंति अत्तदोसा, साहुति जणावबोहटुं ॥१३९ ॥ जनचित्तग्रहणार्थं व्याख्यानादि कुर्वन्ति वैराग्ये । માષને માત્મોષાનું ‘સાધુ કૃતિ બનાવવધાર્થમ્ II રૂ? ..........૪૭૮ ગાથાર્થ લોકના ચિત્તને ગ્રહણ કરવા (=આકર્ષવા) માટે વૈરાગ્ય ભરેલા વ્યાખ્યાન વગેરે કરે છે. લોકને “આ લોક સારા છે એવું જ્ઞાન થાય એવું લાગે એ માટે પોતાના દોષોને બોલે છે. (૧૩૯)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org