________________
ગુરુ અધિકાર વિભાગ-૧
२४३
आयरिआ उवझायाणं दोसा भासंति कण्णजाहेण । गाहिज्जइ जत्थ सुयं, पमायदोसी तितं भणइ ॥१४० ॥ आचार्या उपाध्यायानां दोषान् भाषन्ते कर्णजाधेन। ग्राह्यते यत्र श्रुतं प्रमाददोषीति तं भणति ॥ १४० ॥............ ४७९ ગાથાર્થ– આચાર્યો ઉપાધ્યાયોના દોષોને છૂપી રીતે કાનમાં કહે છે. જ્યાં ( જેની પાસેથી) શ્રુત ગ્રહણ કરવામાં આવે તેને તમે પ્રમાદ ोषवाछे सेम डे. (१४०) गिण्हंति गहावंति, य दव्वाइं नाणकोसवुड्किए। दंसइ किरियाडोवं, बाहिरओ बहियलोयाणं ॥१४१॥ गृह्णन्ति ग्राहयन्ति च द्रव्याणि ज्ञानकोशवृद्धिकृते। दर्शयति क्रियाटोपं बाह्यतो बहिर्लोकानाम् ॥ १४१ ॥ .............. ४८० ગાથાર્થ– જ્ઞાનભંડારની વૃદ્ધિ માટે ધનને ગ્રહણ કરે છે અને ગ્રહણ કરાવે છે. બહારના લોકોને(=અજ્ઞાન ભોળા લોકોને) બહારથી ક્રિયાનો मान२ तावे छे. (१४१)
अण्णोण्णविसंवाओ, समुदायंमि वि मिलंति नो केसि । नियनियउक्चरिसेणं, सामायारिं विरोहंति ॥१४२ ॥ अन्योऽन्यविसंवादः समुदायेऽपि मिलन्ति नो केषाम् । निजनिजोत्कर्षेण सामाचारी विरोधयन्ति ॥ १४२ ॥...... • ગાથાર્થ– એક સમુદાયમાં પણ પરસ્પર વિસંવાદ હોય છે. (પરસ્પર) કોઈને મળતા નથી. પોતપોતાના ઉત્કર્ષથી એકબીજાની) સામાચારીનો विरो५ ७३ छ. (१४२) सव्वे वक्खाणपरा, सव्वे थिजणुवएससीला य।। अहच्छंदकप्पजप्पा, वयंति किं धम्मपरसक्खं ॥१४३ ॥ सर्वे व्याख्यानपराः सर्वे स्त्रीजनोपदेशशीलाश्च । यथाच्छन्दकल्पयाप्या वदन्ति किं धर्मपरसाक्ष्यम् ॥ १४३ ॥........ ४८२
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org