________________
ગુરુ અધિકાર વિભાગ-૧
૧૯૩ ગાથાર્થ– પાર્થસ્થ, અવસત્ર, કુશીલ, સંસક્ત અને યથાશ્ચંદ એ પાંચ કુગુરુ છે. એ જિનશાસનમાં અવંદનીય છે, અર્થાત્ એ પાંચ સામાન્યલોકમાં અવંદનીય નથી, પણ જિનશાસનમાં અવંદનીય છે. (૮)
सो पासत्थो दुविहो, सव्वे देसे य होइ नायव्वो। सव्वंमि नाणदंसणचरणाणं जो उ पासम्मी ॥९॥ स पार्श्वस्थो द्विविधः सर्वस्मिन् देशे च भवति ज्ञातव्यः । સર્વમિનું જ્ઞાન-દર્શન-વરણાનાં વસ્તુ પાર્વે I II. ૩૪૮ ગાથાર્થ– “પાસે રહે તે પાર્થસ્થ”. અર્થાત જ્ઞાનાદિ ગુણોની કે સાધુના આચારોની પાસે રહે, કિંતુ એકનો પણ સ્વીકાર ન કરે તે પાર્થસ્થ તેના દેશપાર્થસ્થ અને સર્વપાર્થસ્થ એમ બે ભેદો છે. જ્ઞાનદર્શન-ચારિત્ર એ ત્રણેની પાસે રહે પણ એકને પણ ન લે (ન પાળે) તે સર્વપાર્થસ્થ છે. આ સર્વપાર્થસ્થ સર્વ ગુણોથી બાહ્ય =બહાર) હોવાથી તેનો એક જ પ્રકાર છે. તેના દેશપાર્થસ્થની જેમ અનેક પ્રકારો નથી. (૯) (ગુ.વિ.નિ.ઉ.૩. ગા-૬૫).
देसम्मि य पासत्थो, सिज्जायरभिहडरायपिंडं च । नीयं च अग्गपिंडं, भुंजइ निक्कारणे चेव ॥१०॥ देशे च पार्श्वस्थः शय्यातराभ्याहृतराजपिण्डं च । નિત્યં વાપવું પુન િનિઝારણે વૈવા ૧૦ | ... રૂ૪૨ ગાથાર્થ– શય્યાતરપિંડ, અભ્યાહતપિંડ, રાજપિંડ, નિત્યપિંડ અને અગ્રપિંડનું નિષ્કારણ ભક્ષણ કરનાર દેશથી પાસત્યો છે.
વિશેષાર્થ– નિત્યપિંડ- દરરોજ હું તમને આટલું આપીશ. તમારે રોજ મારા ઘરે આવવું એ પ્રમાણે નિમંત્રિત કરાયેલો પિંડ. આમંત્રણ કરનારના ઘરે નિત્ય દરરોજ ભિક્ષા લેવા જાય તે નિત્યપિંડભોજી છે. અગ્રપિંડ– જે ભાત વગેરે વસ્તુ ઉપર ઉપરની કે ઊંચી (શ્રેષ્ઠ) લે તે અગ્રપિંડભોજી છે. (૧૦)
कुलनिस्साए विहड, ठवणकुलाणि य अकारणे विसइ। संखडिपलोयणाए, गच्छइ तह संथवं कुणइ ॥११॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org