________________
२१६ .
સંબોધ પ્રકરણ वर्जयत्यप्रमत्त आर्यासंसर्गिमग्निविषसदृशीम्। आर्यानुचरः साधुर्लभतेऽकीर्ति खल्वचिरेण ॥ ५१ ॥.......... ३९०
ગાથાર્થ– અપ્રમત્ત મુનિ અગ્નિ અને વિષ જેવા સાધ્વીના સંસર્ગને (=સંબંધને) તજે છે. સાધ્વીને અનુસરનારો સાધુ ખરે જ અલ્પકાળમાં अ५४तिने पामे छ. (५१) जत्थ हिरण्णसुवण्णं, हत्थेण पराणगं पि नो छिप्पे। कारणसमल्लियं पि हु, गोयम गच्छं तयं भणिमो ॥५२॥ यत्र हिरण्यसुवर्णं हस्तेन परकीयमपि नो स्पर्शेत् । कारणसमालीनमपि खलु गौतम ! गच्छं तकं भणामः ॥ ५२ ।। ..... ३९१ :
ગાથાર્થ– જે ગચ્છમાં સાધુ પારકા પણ ચાંદી-સુવર્ણને કારણ પ્રાપ્ત થવા छतi स्पर्शे ५९ नलि तेने समे 129 (=सु129) ४डी छामे. (५२) जत्थ य बाला लहुया, गिण्हंति धणेहिं पंडगजणुव्व। भासइ पवयणमग्गं, कहमत्तहिओ पवत्तेइ ॥५३॥ यत्र च बालान् लघुकान् गृह्णन्ति धनैः पण्डकजनवत् । भाषते प्रवचनमार्ग कथमात्महितः प्रवर्तते ॥ ५३॥.................. ३९२ ગાથાર્થ– જ્યાં નપુંસકની જેમ ધનથી નાના બાળકોને ગ્રહણ કરે છે, અને આ રીતે બાળકોને ગ્રહણ કરવા તે પ્રવચનનો માર્ગ છે એમ કહે, ત્યાં આત્મહિત કેવી રીતે પ્રવર્તે? અર્થાત્ ત્યાં આત્મહિત ન થાય. (૫૩)
अप्पमणालोइयवओ, दिति परेसिं तवेण आलोयणा।। मुसंति अइमुद्धजणं गिण्हंति धणं अहम्मेण ॥५४॥ आत्मानमनालोचितव्रतो ददति परेषां तपसाऽऽलोचनाम् । मुष्णन्त्यतिमुग्धजनं गृह्णन्ति धनमधयेण ॥ ५४॥.. ३९३
ગાથાર્થ– જાતે વ્રતોની (=વ્રતોમાં લાગેલા દોષોની) આલોચના ન લે. અને બીજાઓને તપથી આલોચના આપે છે, ખોટી રીતે ગૃહસ્થો पासेयी पन से छ, ते मतिभु२५ सोने यो३ छतरे छ. (५४)
जे बंभचेरभट्टा, पाए पाडंति बंभयारीणं। ते हुंति टुंटमुंटा, बोही वि सुदुल्लहा तेसिं ॥५५॥
...........
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org