________________
૨૧૭
ગુરુ અધિકાર વિભાગ-૧
ये ब्रह्मचर्यभष्टाः पादौ पातयन्ति ब्रह्मचारिणाम् । તે અતિ જોખમુળ વધપ સુહુર્તમાં તેષામ્ II , I. .. ૩૨૪
ગાથાર્થ– બ્રહ્મચર્યથી રહિત એવા પાર્થસ્થ વગેરે જેઓ પોતાને વંદન કરતા બીજા બ્રહ્મચારીઓને અભિમાનથી પોતાના પગમાં રાખે (નમાવે) છે, અર્થાત તેમને વંદનનો નિષેધ કરતા નથી, તેઓ પોતે કર્મોનું ઉપાર્જન કરે છે. પછી તે કર્મોથી મળતી નરક ગતિ આદિમાં જન્મ આદિ મહાકષ્ટોને પામે છે, પછી (લાંબા કાળે) જ્યારે કોઈપણ રીતે કષ્ટથી મનુષ્યભવ પામે છે ત્યારે પણ હાથરહિત (હંઠા) અને વામણા થાય છે. તથા જિનશાસનના બોધ (જ્ઞાન) સ્વરૂપ અને સકળ દુઃખ વિનાશક બોધિ (સમકિત) અત્યંત દુર્લભ થાય છે. કારણ કે એકવાર બોધિ પ્રાપ્ત થવા છતાં તે નાશ થયા પછી અનંત સંસારી પણ થાય છે. અહીં બ્રહ્મચર્ય શબ્દ મૈથુનવિરતિનો વાચક છે, અને સામાન્યથી સંયમવાચક પણ છે. (૫૫) (ગુ.વિ.ઉ.૩. ગાથા-૧૨૨)
હવે પ૬ થી ૭ર ગાથાઓનો સંબંધ છે. તે ગાથાઓમાં જે કહેવાશે તે જે ગચ્છમાં હોય તે ગચ્છ સુગચ્છ નથી એમ કહેવાનો ભાવ છે. | સીલોફોલમટ્ટિ નોકિયુuri
जिणपडिमाकयविक्य, उच्चाडणखुद्दकरणं च ॥५६ ॥ शीर्षोदरस्फोटनभर्तृत्वं लोभहेतुगृहिस्तवनम्। જિનપ્રતિમા ય-વિય-મુન્વીટનરમાં ૨ | વદ્દ . ... રૂક संनिहिमाहाकम्म, जलफलकुसुमाइ सव्वसच्चित्तं । निच्चं दुतिवारभोयण विगइलवंगाइतंबोलं ॥५७ ॥ संनिधिमाधाकर्म जलफलकुसुमादिसर्वसचित्तम् । નિત્યં દ્વિ-ત્રિવારે પોનનં વિકૃતિ-સંવાદિતખ્તોત્રમ્ II ૧૭ ......... ૩૬૬ वत्थं दुष्पडिलेहियमपमाणसकन्नियं दुकूलाई। सिज्जोवाणहवाहणआउहतंबाइपत्ताई ॥५८॥ वस्त्रं दुष्प्रतिलेखितमप्रमाणसकर्णितं दुकूलादि। સોપાનવહિનાયુતાપ્રતિપાત્રાતિ । ૧૮ I..
.३९७
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org