SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ સંબોધ પ્રકરણ ગાથાર્થ– કારણ કે સર્વને પોતપોતાની ભાષામાં પરિણમે તેવી ભાષાથી કહેનારા પણ સર્વજ્ઞ મિથ્યાત્વ વગેરેને ઉપશાંત નહિ કરનારા ભવ્ય જીવોના લાભ માટે થતા નથી. (૨૩૨). उज्जूभूया ण दुवे, जह ववसायंमि लिविगुणं पत्तं । તસવઉપરોવવા, હે ગુણવસ ર૩રૂ છે . ऋजुभूता न द्वे यथा व्यवसाये लिपिगुणं प्राप्तम्। । તથા સાક્ષાપક્ષાનાં હેતુહેતૂનાં યોગ્યવશાત્ II ર૩રૂ II ~ ૨૩૨ ગાથાર્થ– વિશેષાર્થ–બે પુરુષો વેપાર કરે છે, પણ એક વક્ર છે. એથી જો લખાણ ન હોય તો વક્ર માણસ ફરી જાય. એથી વેપારમાં લખાણ કરવું એ ગુણને પામેલું થાય છે. અર્થાત્ લાભકારી થાય છે. એક માણસ પ્રત્યક્ષ પાસે જ છે. બીજો પરોક્ષ છે. તેને કંઈ પણ કહેવા માટે લખવું પડે છે. એક માણસ તર્કવાદી છે, અને એક અતર્કવાદી છે. તર્કવાદીને હેતુ લખીને જણાવવા પડે છે. અહીં જેમ યુગલ માણસોમાં તેમની યોગ્યતા પ્રમાણે એક માટે લખાણની જરૂર પડે છે અને એક માટે લખાણની જરૂર પડતી નથી. તેમ પ્રસ્તુતમાં ગૃહસ્થો અને સંયમી એમ બે પ્રકારના જીવોમાં ગૃહસ્થો માટે દ્રવ્યસ્તવ ગુણને કરનારો થાય છે. માણસો ભાષાથી વ્યવહાર કરે છે. પણ જ્યાં ભાષાથી=બોલવાથી કામ ન થઈ શકે ત્યાં લિપીથી–લખાણથી કામ થાય છે. લિપી એ ભાષાની સ્થાપના છે. આમ વ્યવહારમાં જ્યારે ભાવ(=સાક્ષાત) ભાષાથી કામ ન થઈ શકે ત્યારે સ્થાપના ભાષાથી વ્યવહાર થાય છે. તે રીતે પ્રસ્તુતમાં સાક્ષાત ભાવજિનના વિરહમાં સ્થાપનાજિનની ભક્તિથી આત્મહિત સાધી શકાય છે. (૨૩૩) अइसयइड्डिजुयाणं, विसेसमासंकिऊण जं भणइ । ता नामस्सवि तम्मिव, निरत्थयं जाणणुट्ठाणं ॥ २३४ ॥ अतिशयर्द्धियुतानां विशेषमाशङ्ग्य यद् भणति । તહિં નાનોfપ મિસિવ નિરર્થ નાનીદ્યનુષ્ઠાનમ્ | ર૪ / ... ર૩૪ ગાથાર્થ–ભાવજિન ૩૪ અતિશયરૂપ ઋદ્ધિથી યુક્ત હોય છે. પ્રતિમા તેવી ઋદ્ધિથી રહિત હોય એવા વિશેષની=ભેદની આશંકા કરીને જો તું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005624
Book TitleSambodh Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy