________________
દેવ અધિકાર
૧૨૫ મુદ્રાના સ્થાને શુદ્ધ વિધિ છે. જેમાં શુદ્ધ ચાંદી અને શુદ્ધ મુદ્રા એ બંને છે તે પહેલો રૂપિયો છે. જેમાં ચાંદી હોય પણ મુદ્રા શુદ્ધ ન હોય તે બીજો રૂપિયો છે. જેમાં ચાંદી શુદ્ધ ન હોય પણ મુદ્રા શુદ્ધ હોય તે ત્રીજો રૂપિયો છે. જેમાં ચાંદી શુદ્ધ નથી, મુદ્રા પણ શુદ્ધ નથી તે ચોથો રૂપિયો છે. (૨૮-૨૨૯). एसो इह भावत्यो, कायव्वा देसकालमासज्ज। अप्पा वा बहुगा वा, विहिणा बहुमाणजुत्तेण ॥२३०॥ एष इह भावार्थः कर्तव्या देशकालमासाद्य । અલ્પા વી વહુ વા વિધિના વહુનાનયુન II ર૩૦ I ... ર૩૦ ગાથાર્થ– અહીં ભાવાર્થ આ છે દેશ-કાલને પામીને અલ્પપૂજા કે બહુપૂજા બહુમાનયુક્ત વિધિથી કરવી જોઇએ.
વિશેષાર્થ–પૂજામાં થોડી-ઘણીનું એટલું મહત્ત્વ નથી, કે જેટલું મહત્ત્વ બહુમાનયુક્ત વિધિનું છે. પૂજામાં બહુમાન અને વિધિ એ બંનેનું મહત્વ છે. આનો ભાર્ય એ છે કે બહુમાન અને વિધિરહિત ઘણી પૂજા કરતાં બહુમાન-વિધિયુક્ત થોડી પણ પૂજાનું ફળ અધિક છે. (૨૩૦).
सब्भूयजिणपडिमाणं, भणंति बाला य अंतरं गुरुयं । । तं वयणं नो तच्चं, अलक्खतत्ता पमत्तदसा ॥२३१ ॥ सद्भूतप्रतिमानां भणन्ति बालाश्चान्तरं गुरुकम्। તત્વને ન તથ્યમનક્ષતત્વા: પ્રમશ: // રરૂ8 // ........... ૨૩૨ ગાથાર્થ-તાત્ત્વિકબોધથી રહિત અને પ્રમત્ત અવસ્થાવાળા અજ્ઞાનીઓ ભાવજિન અને જિનપ્રતિમા એ બેનું અંતર ઘણું છે એમ કહે છે. એ વચન સત્ય નથી. (૨૩૧)
सवण्णू सव्वभासा-संगयभासाहिं भासमाणो वि । जम्हाणुवसामगाणं, गुणभावंमि उन भव्वाणं ॥२३२ ॥ सर्वज्ञः सर्वभाषासंगतभाषाभिर्भाषमाणोऽपि । યમાનુપરમાનાં મુળભાવે તુ ન થવ્યાનામ્ II રરર . . ૨૩૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org