________________
દેવ અધિકાર
૧૨૭
પૂજનીય નથી એમ કહે છે તો બિંબની જેમ જિનના નામસંબંધી (=નામનો જાપ કરવો, નામનું કીર્તન કરવું વગેરે) અનુષ્ઠાનને પણ નિરર્થક જાણ. (૨૩૪)
अन्नं च जिणमयंमि, चडव्विहं वण्णियं अणुाणं ।
पी जुयं १ भत्तिजुयं २, वयणपहाणं ३ असंगं ४ च ॥ २३५ ॥ अन्यच्च जिनमते चतुर्विधं वर्णितमनुष्ठानम् ।
...... ૨૩
પ્રીતિયુત, મયુિત, વનપ્રધાનમસ, ૬ ॥ ૨રૂ II ગાથાર્થ— વળી બીજું— જિનાગમમાં પ્રીતિયુક્ત, ભક્તિયુક્ત, વચનપ્રધાન અને અસંગ એમ ચાર પ્રકારના અનુષ્ઠાનનું વર્ણન કર્યું છે. (૨૩૫) (શૈ.વં.મ.ભા. ગા-૮૮૭)
कुणओ पीइरसो, व जीवस्स उजुसहावस्स । बालाईण व रयणे, पीइअणुट्ठाणमाहंसु ॥ २३६ ॥ यत् कुर्वतः प्रीतिरसो वर्धते जीवस्य ऋजुस्वभावस्य । યાજ્ઞાવીનામિવ છે પ્રીત્યનુષ્ઠાનમા: II ૨૩૬ II. ગાથાર્થ– બાળક વગેરેને રત્નમાં જેવી રીતે પ્રીતિ હોય તેવી રીતે સરળ સ્વભાવવાળા જીવનો જે અનુષ્ઠાન કરતાં (અનુષ્ઠાનમાં) પ્રીતિરસ વધે એ પ્રીતિ અનુષ્ઠાન છે.
२३६
વિશેષાર્થ– બાળક વગેરેને રત્નમાં જેવી રીતે પ્રીતિ હોય એ કથનનો ભાવાર્થ આ છે—બાળકને રત્નના મહત્ત્વનું જ્ઞાન હોતું નથી, કેવળ તેનો બહારનો ચળકાટ જોઇને તેને રત્ન ગમે છે. તેવી રીતે પ્રારંભમાં ધર્મમાં જોડાતા બાલ જીવોને ધર્મક્રિયાના મહત્ત્વનું વિશેષજ્ઞાન હોતું નથી. આમ છતાં કુદરતી રીતે જ તેને ધર્મક્રિયા પ્રત્યે પ્રેમ થાય છે, તેથી ધર્મક્રિયા કરે છે. ધર્મક્રિયા કરતાં કરતાં તેનો પ્રેમરસ વધતો જાય છે. (૨૩૬) (ગૈ.વં.મ.ભા. ગા-૮૮૮) बहुमाणविसेसाओ, मंदविवेगस्स भव्वजीवस्स । पुव्विल्लसमं करणं, भत्तिअणुवाणमाहंसु ॥ २३७ ॥ बहुमानविशेषाद् मन्दविवेकस्य भव्यजीवस्य ।
पूर्वीयसमं करणं भक्त्यनुष्ठानमाहुः ॥ २३७ ॥ .
Jain Education International.
For Personal & Private Use Only
२३७
www.jainelibrary.org