________________
દેવ અધિકાર
૧૪૯ આદિથી પણ ગૃહસ્થોને ભાવસ્તવ હોય. આમ ભાવસ્તવ અને દ્રવ્યસ્તવ પરસ્પર સંકળાયેલા છે. (૨૭૫)
भावच्चणमुग्गविहारया य दव्वच्चणं तु जिणपूया। भावच्चणाउ भट्ठो, हविज्ज दव्वच्चणुज्जुत्तो॥२७६ ॥ भावार्चनमुग्रविहारता च द्रव्यार्चनं तु जिनपूजा।। પાવાનાત્ પ્રણો મવેદવ્યાનોઘુp: I ર૭૬ ....... રદ્દ
ગાથાર્થ– ઉગ્રવિહાર ભાવપૂજા=ભાવસ્તવ છે. જિનપૂજા દ્રવ્યસ્તવ છે. જે ભાવસ્તવથી ભ્રષ્ટ હોય તે દ્રવ્યસ્તવમાં ઉદ્યમી બને.
વિશેષાર્થ– વિહાર એટલે સાધુઓના આચારો. પ્રભુની આજ્ઞા પ્રમાણે સાધુઓના આચારોનું પાલન કરવું તે ઉગ્રવિહાર છે. (સંયમમાં હાનિ થાય તેવા લાંબા લાંબા વિહાર ઉગ્રવિહાર નથી.) ભાવસ્તિવથી ભ્રષ્ટ= ભાવસ્તવ કરવા માટે અસમર્થ. ગૃહસ્થ ભાવસ્તવ કરવા માટે અસમર્થ હોવાથી દ્રવ્યસ્તવમાં ઉદ્યમી બને. (૨૭૬)
સાધુઓને દ્રવ્યસ્તવનો નિષેધ जो पुण मुणिवेसधरो, केवललिगेण वित्तिकप्पपरो । दव्वत्थओ न तस्स य, चिओ खिसा पवयणस्स ॥२७७॥ यः पुनः मुनिवेषधर केवललिङ्गेन वृत्तिकल्पपरः । દ્રવ્યસ્તવો ન તથ વિત: fહલા પ્રવની | ર૭૭ ............. ર૭૭ ગાથાર્થ– પણ જે કેવળ સાધુવેષથી આજીવિકા મેળવવા આચારો પાળે છે, સાધુવેષધારી તેને દ્રવ્યસ્તવ યોગ્ય નથી. તે દ્રવ્યસ્તવ કરે તો શાસનની નિંદા થાય. (૨૭૭) - सामायारिं कप्पं, मग्गं पवयणपभावणाइयं।
તેલિબં થયું, નૃસિ વોહેિવાય છે ર૭૮ सामाचारी कल्पं मार्ग प्रवचनप्रभावनादिकम् । તૈઃ સર્વ ધર્યા સૂષિત વોધિવરસતમ્ II ર૭૮ ...................... ર૭૮ ગાથાર્થ– તેમણે (કદ્રવ્યસ્તવ કરનારા સાધુવેષધારીઓએ) સાધુની સામાચારી, સાધુના આચારો, મોક્ષમાર્ગ, પ્રવચનની પ્રભાવના વગેરે અને શ્રેષ્ઠ બોધિરત્ન આ બધાનો અત્યંત વિનાશ કર્યો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org