________________
૧૯
દેવ અધિકાર
દેવ-ગુરુ-ધર્મરૂપ તત્ત્વના ભેદો મોક્ષમાર્ગના હેતુઓ છે– દેવ-ગુરુધર્મ વિશુદ્ધ હોય તો વિશુદ્ધ મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય, અર્થાત જો જીવને દેવગુરુ-ધર્મ વિશુદ્ધ મળે તો મોક્ષમાગ વિશુદ્ધ મળે, દેવ-ગુરુ-ધર્મ અશુદ્ધ મળે તો મોક્ષમાર્ગ અશુદ્ધ મળે. જો સાક્ષાત્ દેવનો યોગ થાય તો જો એ દેવ વિશુદ્ધ હોય તો વિશુદ્ધ દેવ-ગુરુ-ધર્મની પ્રાપ્તિ થાય અને એથી વિશુદ્ધ મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય. કોઈ જીવને સાક્ષાત દેવનો યોગ ન થાય, કિંતુ ગુરુનો યોગ થાય. એ ગુરુ વિશુદ્ધ હોય તો વિશુદ્ધ દેવ-ગુરુધર્મની પ્રાપ્તિ થાય અને એથી વિશુદ્ધ મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય. (૧૧)
- દેવનું વર્ણન तत्थ य पढमं देवो, अट्ठारसदोसलेसनिम्मुक्को। लोउत्तरगुणगणणा-संकलिओ अप्परूवमओ ॥१२॥ तत्र च प्रथमं देवो ऽष्टादशदोषलेशनिर्मुक्तः । નોકોત્તરશુળ નાલંનિત માત્મમય: II ૨૨ II. ૨૨
ગાથાર્થ–દેવ-ગુરુ-ધર્મમાં દેવ પ્રથમ છે. તે દેવ અઢારદોષના અંશથી પણ મુક્ત, લોકોત્તર અનંતજ્ઞાન વગેરે ગુણોના સમૂહથી યુક્ત અને શુદ્ધ આત્મસ્વરૂપમય હોય છે. (૧૨) . : अन्नाण कोह मय माण लोह माया ई य अई य। - निद्दा सोय अलियवयण चोरिया मच्छर भया य ॥१३॥
મરાન-ધ-મ-મન-તોપ-રતયશારિતિક્ષા. નિદ્રા-શો-મ7ીવન-રિવા-મત્સ- યાનિ વI શરૂ ii શરૂ પાળિવદ-મ-જી-પસંહા યા તો अट्ठारस वि पणट्ठा, नमामि देवाहिदेवं तं ॥१४॥ प्राणिवध-प्रेम-क्रीडाप्रसङ्ग-हासाश्च यस्येति दोषाः । મછરાપિ પ્રષ્ટિ: નમામિ દેવાધિર્વ તમ્ II ૨૪ ............ ૨૪
ગાથાર્થ– અજ્ઞાન, ક્રોધ, મદ, માન, લોભ, માયા, રતિ, અરતિ, નિદ્રા, શોક, અસત્યવચન, ચોરી, મત્સર, ભય, હિંસા, પ્રેમ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org