________________
૮૪ -
સંબોધ પ્રકરણ યતનાથી પૂજકને પૂજામાં અનિવાર્ય હિંસા થવા છતાં હિંસાનો અભાવ હોય છે. (૧૨૧) गिहवावारविवज्जण-गुणाओ सव्वत्थ मित्तिभावाओ। सम्मद्दिविटाणे, एसा वि हु भावपूयत्ति ॥१२२ ॥ गृहव्यापारविवर्जनगुणात् सर्वत्र मैत्रीभावात् । સગદષ્ટિસ્થાન પાપિ દુ ભાવપૂનેતિ II રર . રરર
ગાથાર્થ– પૂજામાં ઘર વ્યાપારના ત્યાગરૂપ લાભ થતો હોવાથી અને સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ હોવાથી સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનમાં આદ્રવ્યપૂજા પણ (પરમાર્થથી) ભાવપૂજા છે. (૧૨) तम्हा न हिंसभावो, कयावि हुज्जा जिणिदपूयम्मि। अज्झप्पजोगजुत्ता, पूया सव्वत्थ जयकरणी ॥१२३ ॥ तस्मान्न हिंसाभावो कदापि भवेत् जिनेन्द्रपूजायाम् । અધ્યાત્મયોપુરુ પૂના સર્વત્ર ઝરણી I શરૂ II ૨૨૨ ગાથાર્થ– તેથી જિનેશ્વરની પૂજામાં ક્યારે પણ હિંસા નથી, પૂજા સર્વત્ર પહેલાં અને પછી પણ) આત્માસંબંધી યોગથી યુક્ત છે, અને જય (=રાગાદિ શત્રુઓનો પરાજય) કરનારી છે. (૧૨૩)
अविरयसम्मद्दिट्टीण पढमं सम्मत्तमूलपढमपया। पुरओ सव्वगुणाण, ठाणेसु जहारिहा किरिया ॥१२४ ॥ अविरतसम्यग्दृष्टिनां प्रथमं सम्यक्त्वमूलं प्रथमपदा। પુરતો સર્વાના સ્થાનેષુ યથા જિયા / રર૪ ....૨૨૪
ગાથાર્થ– અવિરત સમ્યગ્દષ્ટિ જીવોને પહેલાં સમ્યક્ત્વમૂળ પ્રથમપદવાળી ક્રિયા હોય છે. પછી આગળના સર્વ ગુણસ્થાનોમાં યથાયોગ્ય ક્રિયા હોય છે.
વિશેષાર્થ– જીવોમાં સર્વપ્રથમ ભાવક્રિયા અવિરત સમ્યગ્દષ્ટિ જીવોને હોય છે. કારણ કે સમ્યકત્વ વિનાની ક્રિયા દ્રવ્યક્રિયા છે. અહીં પદ એટલે સ્થાન. સમ્યકત્વ છે મૂળ જેમાં એવું જે પ્રથમ સ્થાન. અવિરત સમદષ્ટિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org