________________
૧૪૬
સંબોધ પ્રકરણ
द्रव्यस्तवभावस्तवेत्यादिभेदतो ज्ञातव्याः । પૂના પર્યાયા: સુપયોગનાનાં સંપૂM II ર૭૦ |
ર૭૦ ગાથાર્થ– દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ વગેરે પ્રકારોથી પૂજાપદના (=પૂજા શબ્દના) પર્યાયો જાણવા, અર્થાત દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ વગેરે શબ્દો પૂજા શબ્દના એકાર્થ વાચક છે. પૂજા શુભયોગ અને શુભફળોથી સંપૂર્ણ છે, અર્થાત્ પૂજાથી યોગો શુભ થાય છે, અને શુભ ફળોની પ્રાપ્તિ થાય છે. (૨૭૦)
चरिमावत्तपवत्ते जीवे, मग्गाणुसारिणी किरिया। हुज्जा जत्थ फलड्डा, तत्थेमा पवरपुण्णफला ॥२७१ ॥ चरमावर्तप्रवृत्ते जीवे मार्गानुसारिणी क्रिया। અવે wત્તાક્ય વં પ્રવરફૂfપત્તા / ર૭૨ ... ર૭૨ ગાથાર્થ– ચરમ પુદ્ગલપરાવર્ત પ્રવૃત્ત થયે છતે જીવમાં મોક્ષમાર્ગને અનુસરનારી ક્રિયા હોય. જે કાળે ક્રિયા ફળથી યુક્ત બને તે કાળે પૂજા શ્રેષ્ઠ ફળવાળી બને. (૨૭૧)
संपत्ते सम्मत्ते, तत्थेमा बोहिसाहिणी परमा। मणपल्हायणजणणी, अगण्णकारुण्णणिहितुल्ला ॥ २७२ ॥ संप्राप्ते सम्यक्त्वे तत्रेयं बोधिसाधिनी परमा । મન:પ્રહાનનનની માથાફળ્યનિધિતુન્યા II ર૭ર I ... ર૭ર ગાથાર્થ બોધિને સાધનારી પૂજા ચરમાવર્તમાં સમ્યકત્વ પ્રાપ્ત થયે છતે ઉત્કૃષ્ટ હોય એથી માનસિક આનંદ ઉત્પન્ન કરે અને અગણિત કરુણાના નિધાન તુલ્ય હોય, અર્થાત્ પૂજકમાં કરુણા ઘણી હોય.
વિશેષાર્થ– સમ્યકત્વની પ્રાપ્તિ થતાં જીવ વિવેક સંપન્ન બને છે. તેથી એને લોકોત્તમ આ ભગવાનની પૂજાથી હું આ સંસાર સાગરને તરું એવી સ્વકરુણા હોય છે. તથા હું એ રીતે પ્રભુ પૂજા કરું કે જેથી જગતના જીવોને પણ ભગવાન પ્રત્યે બહુમાન ભાવ પેદા થાય એવો ભાવ હોય છે. આ ભાવ જગતના જીવોના હિતની ચિંતારૂપ હોવાથી મૈત્રીભાવરૂપ છે. જયાં મૈત્રીભાવ હોય ત્યાં કરુણા પણ અવશ્ય હોય. આમ પૂજાથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org