________________
દેવ અધિકાર
.
...... ૨૭
एवं सव्वद्वाणे, सदणुाणे तहा विसेसेण । दव्वत्थयभावत्थय-करणं चरणाइयाणं च ॥ २६७ ॥ एवं सर्वस्थाने सदनुष्ठाने तथा विशेषेण । द्रव्यस्तवभावस्तवकरणं चरणादिकानां च ॥ २६७ ॥ ગાથાર્થ— સર્વ સ્થળે આ પ્રમાણે સમજવું અને સદનુષ્ઠાનમાં વિશેષથી આ પ્રમાણે સમજવું. દ્રવ્યસ્તવ-ભાવસ્તવની અને ચારિત્ર આદિની ક્રિયા પણ આ પ્રમાણે જાણવી, અર્થાત્ આ બધામાં પરિણામ પ્રમાણે ફળની પ્રાપ્તિ થાય છે એમ સમજવું. (૨૬૭)
'
जीयं धम्मो कप्पो, भत्ती सव्वत्थ उचियपडिवत्ती । जिणपडिमाणं पूया, विण्णेया परित्तभवजणणी ॥ २६८ ॥ जीतं धर्मः कल्पो भक्तिः सर्वत्रोचितप्रतिपत्तिः । બિનપ્રતિમાનાં પૂના વિશેયા પરીતમવનનની ॥ ૨૬૮ ................૬૮ ગાથાર્થ જિનપૂજા આચાર છે, ધર્મ છે, શાસ્ત્રોક્ત અનુષ્ઠાન છે અને સર્વસ્થળે ઉચિતનો સ્વીકાર છે, અર્થાત્ જિનપૂજા કરવાથી ઉચિતનો સ્વીકાર થાય છે. જિનપ્રતિમાઓની પૂજા ભવને પરિમિત કરનારી જાણવી. (૨૬૮)
: चेइय पडिमा बिंबं, आणा संसारपयणुकाऽऽरुग्गा । तह बोहिलाहजणणी, अमियफला अमयकिरियाभा ॥ २६९ ॥ चैत्यं प्रतिमा बिम्बमाज्ञा संसारप्रतनुकाऽऽरोग्याः । તથા મોષિતામનનની અમિતનાઽમૃત િયાડડમાં || ર૬૬ । ....... ૨૬૬ ગાથાર્થ– ચૈત્ય, પ્રતિમા અને બિંબ એ ત્રણે શબ્દો એકાર્થવાળા છે. જિનાજ્ઞા સંસારને પરિમિત કરે છે, ભાવ આરોગ્યને કરે છે, બોધિલાભને કરે છે, અમાપ ફળવાળી છે અને અમૃતક્રિયા તુલ્ય છે, અર્થાત્ જેમ અમૃતને પીવાથી માણસ અમર (=દીર્ઘાયુ) બની જાય છે. તેમ જિનપૂજા કરવાથી પૂજક અમર(=મરણ રહિત) બની જાય. (૨૬૯) दव्वत्थयभावत्थय-इच्चाईभेयओ मुणेयव्वा । पूयापयपज्जाया, सुहजोयफलाण संपुन्ना ॥ २७० ॥
Jain Education International
૧૪૫
For Personal & Private Use Only
www.jainelibrary.org