________________
Ja
સંબોધ પ્રકરણ बहिरंतरपरमप्पा, जहा तिहा तत्थ पढमदुय कज्जे। अधुवपरिणामजयणया तइयप्पाणं विसोहिकए ॥९१॥ बाह्यान्तरपरमात्मा यथा त्रिधा तत्र प्रथमद्वितीयकार्ये । अध्रुवपरिणाम यतनया तृतीयात्मनां विशोधिकृते ॥ ९१ ॥............ किज्जइ पूया णिच्चं, वुच्चिज्ज इमे कया जिणिंदाणं। पूया तहेव देवाणं दव्वमिइलोयजणभासा ॥९२॥ .. क्रियते पूजा नित्यमुच्यते इदं कृता जिनेन्द्राणाम्। पूजा तथैव देवानां द्रव्यमिति लोकजनभाषा ॥ ९२ ॥............ ९२ ગાથાર્થ–બાહ્યાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એમ આત્માના ત્રણ પ્રકાર છે. તેમાં બાહ્યાત્મા અને અંતરાત્માના પરિણામ અસ્થિર હોય છે નિમિત્તને પામીને શુભ કે અશુભ થાય છે. આથી બાહ્યાત્મા અને અંતરાત્માના પરિણામની વિશુદ્ધિ માટે ત્રીજા પરમાત્માની પૂજા નિત્ય કરવામાં આવે છે. આથી લોકમાં એમ કહેવાય છે કે જિનેશ્વરોની પૂજા કરી. (અહીં ભક્ત પૂજા કરી હોવાથી ભક્તની પૂજા હોવા છતાં ઉપચારથી જિનની પૂજા કહેવાય છે.) તે પ્રમાણે “દેવોનું દ્રવ્ય” એવી सोभनमाषा छे. (८१-८२)
अज्झप्पनाणदंसण-सासयसिरिपयडणत्थमेस विही । जं नीइसमज्जियं, सुद्धं दव्वं ठाविज्ज भत्तिकए ॥९३ ॥ अध्यात्मज्ञान-दर्शनशाश्वतश्रीप्रगटनार्थमेष विधिः । यद् नीतिसमर्जितं शुद्धं द्रव्यं स्थापयेत् भक्तिकृते ॥ ९३ ॥. ..... ९३
ગાથાર્થ– આત્માની જ્ઞાન-દર્શન રૂપ શાશ્વત લક્ષ્મીને પ્રગટ કરવા માટે આ પૂજાવિધિ છે. તેથી નીતિથી મેળવેલું શુદ્ધ દ્રવ્ય ભક્તિ માટે रा. (63) नो अग्गपूयजणियं, निम्मलं असइभोगनटुंजं। नो लोए माणहरं, चेइयदव्वंमि ठाविज्जा ॥९४ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org