________________
[૮૮
સંબોધ પ્રકરણ
*
થયેલું (=ઉનનું) એમ ચાર પ્રકારનું છે. તેમાં ત્રીજા પ્રકારનું અને ચોથા પ્રકારનું વસ્ત્ર જિનભક્તિમાં કરવું વાપરવું.
વિશેષાર્થ– લેખકદોષથી 1 ના સ્થાને ર લખાઈ ગયો છે. એવી સંભાવના કરીને કાઉસમાં મૂકેલ છે. કારણ કે આગળ ૧૩પમી ગાથામાં વિકસેંદ્રિય-પંચેદ્રિય પ્રાણીનું બનેલું વસ્ત્ર પૂજામાં વાપરવાનું કહ્યું છે. (૧૩૨) मुहपुत्तियपडपुत्तिय, कज्जे कइयावि तं न कायव्वं। .. बीयं सेयं मसिणं, दुस्सं खोमाइ बहुभेयं ॥१३३॥ मुखपोतिका-पटपोतिका कार्ये कदापि तन्न कर्तव्यम् । ' દ્વિતીય શ્વેતં મરૂi તૂર્થ ક્ષોમારિ વહુન્ II રૂરૂ II. ૨૩૨
ગાથાર્થ– ત્રીજા-ચોથા પ્રકારનું વસ્ત્ર મુહપત્તિ અને પૂજા માટે મુખે બાંધવાના રૂમાલ માટે ક્યારેય ન વાપરવું. બીજું (કપાસ વગેરેનું) શ્વેત : અને કોમળવસ્ત્ર જિનભક્તિમાં વાપરવું. બીજું વસ્ત્ર ફોમ( કપાસ વગેરેમાંથી બનેલું) વગેરે અનેક પ્રકારનું છે. (૧૩૩)
नण्णं कियभावाइसुद्धं मुद्धं सहावओ धवलं। जिणभत्तीइ निमित्तं, कायव्वं सव्वहा नूणं ॥१३४ ॥ 'नान्नं क्रीतभावादिशुद्धं मुग्धं स्वभावतो धवलम् । નિમવત્યા નિમિત્તે કર્તવ્ય સર્વથા નૂનમ્ II ૨૪ /
રૂ૪ ગાથાર્થ– ફાટેલું વગેરે પ્રકારનું દૂષિત વસ્ત્ર ન વાપરવું. ક્રીતભાવ આદિથી શુદ્ધ હોય, અથત વેપારીને છેતરીને ઓછા ભાવ વગેરેથી ખરીદેલું ન હોય વગેરે રીતે શુદ્ધ હોય, મનોહર હોય અને સ્વરૂપથી સફેદ હોય તેવું વસ્ત્ર જિનભક્તિ માટે વાપરવું. (૧૩૪)
અહીં જિનભક્તિમાં કેવું વસ્ત્ર વપરાય એ વિષે નીચે મુજબ પાઠાંતર છેविगलपणिदियदव्वाण संभवं कप्पए नु भत्तीए । पढमं बीयं वत्थं, नो कप्पइ भत्ति (माइ) कज्जेसुत्ति ॥१३५॥
૧. શબ્દ દેશ્ય છે. પ્રાકૃત શબ્દ કોષમાં તેનો આરોપિત, ખંડિત એવો શબ્દ જણાવ્યો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org