________________
દેવ અધિકાર पूजायां सप्तविधा शुद्धिर्बोधिजनानां कर्तव्या। ધન-વસ્ત્ર-ક્ષેત્ર-મન-વ-ક્રયા-પૂનો નરળાનામ્ II ૨૦ | ૨૨૦
ગાથાર્થ– સમ્યગ્દષ્ટિ જીવોએ જિનપૂજામાં ધનની, વસ્ત્રની, ક્ષેત્રની, મનની, વચનની, કાયાની અને પૂજાના ઉપકરણોની એમ સાત પ્રકારની શુદ્ધિ કરવી=પાળવી જોઈએ. (૧૩૦)
ધનશુદ્ધિ अण्णायदुगंछोंछमूलहराणज्जवित्तिहरमलिणं । दव्वाइ विवज्जणेहिं सुद्धं सत्तीइ धणमिटुं॥१३१॥ अज्ञात-जुगुप्सोञ्छ-मूलहराऽनार्य-वृत्तिहर-मलिनम् ।।
ચારિવિવર્નને શુદ્ધ વિત્યા ધનમિદમ્ I ૨૩૨ II ૨૩૨ ગાથાર્થ– અજ્ઞાત=આ ધન કોનું છે એવી ખબર ન હોય તેવું માર્ગ વગેરેમાંથી લીધેલું જુગુપ્સોચ્છ=પરલોકને પ્રધાન માનનારા સજ્જનોને જે ધંધો કરવા યોગ્ય ન હોવાથી નિંદનીય હોય, જેમ કે દારૂનો વેપાર કરવો વગેરે. આમ નિંદનીય ધંધાથી એકઠું કરેલું. મૂલહર કોઇની થાપણ ઓળવવી. અન્યાધ્ય=માપ-તોલા બરાબર ન કરવા, વ્યાજ અધિક લેવું, વગેરે રીતે અન્યાયથી મેળવેલું. વૃત્તિહર કોઇની આજીવિકા ઝૂંટવીને લીધેલું, આ રીતે અજ્ઞાન આદિ દ્વારા મેળવેલું ધન મલિન ગણાય. આવા મલિન ધનાદિનો ત્યાગ કરીને પોતાની શક્તિ પ્રમાણે પૂજામાં વાપરેલું ધન શુદ્ધધન તરીકે અભિપ્રેત છે. (૧૩૧)
વાશુદ્ધિ वत्थं चहा तयफल-विगलपणिदिइलोमसंभूयं । સદ તફયંત્ર કર્થ, નિમિત્ત (1) સાયä શરૂર છે वस्त्रं चतुर्धा त्वक्फलविकलपञ्चेन्द्रियलोमसंभूतम् । અથ તૃતીય વ ચતુર્થ નિપજી (1) ચમ્ I શરૂર II .... ૨૩૨ ગાથાર્થ– વસ્ત્ર છાલમાંથી થયેલું, ફળમાંથી ( કપાસના ડોડામાંથી) થયેલું, વિકલેદ્રિયમાંથી થયેલું ( કોશેટા વગેરેનું), પંચેદ્રિયલોમથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org