________________
८६
સંબોધ પ્રકરણ तित्थयरो तित्थयरतणेण जो सद्दहिज्ज सद्धाए। निक्खेवा खलु चउरो, एगत्तेणेव विण्णेया ॥१२७॥ तीर्थङ्करस्तीर्थकरत्वेन यः श्रद्धीयते श्रद्धया। निक्षेपाः खलु चत्वार एकत्वेनैव विज्ञेया ॥ १२७ .......... १२७. ગાથાર્થ જે તીર્થકરની તીર્થકરપણાથી શ્રદ્ધા કરાય છે તે તીર્થકરના ચાર નિક્ષેપા એકપણાથી જ જાણવા, અર્થાત્ ચારે નિક્ષેપા તીર્થકર સ્વરૂપ °४ %aql. (१२७)
आसायणपरिहारो, आणाराहणममूढभत्तीए। . जिणदव्वपरिच्चाओ, जेण कओ सो परमभव्वो ॥१२८ आशातनापरिहार आज्ञाराधनममूढभक्त्या। जिनद्रव्यपरित्यागो येन कृतः स परमभव्यः ॥ १२८ ॥ ............. १२८
ગાથાર્થ– જેણે જિનની આશાતનાનો ત્યાગ કર્યો છે, અમૂઢ ભક્તિથી (=सम पूर्वनी मस्तिथी) निशानी माराधना ७२री छ, भने દેવદ્રવ્યનો ત્યાગ કર્યો છે, તે ઉત્કૃષ્ટ ભવ્ય છે, અર્થાત્ નજીકના કાળમાં भोक्षे ना२ भव्य ७१ छ. (१२८)
झाणस्स य भेयकए, निक्खेवा जत्थ जत्थ निद्दिवा । ते ते पसाहियव्वा, विसुद्धसम्मत्तजुत्तेहिं ॥१२९ ॥ ध्यानस्य च भेदकृते निक्षेपा यत्र यत्र निर्दिष्टाः। ते ते प्रसाधयितव्या विशुद्धसम्यक्त्वयुक्तैः ।। १२९ ।......... १२९
ગાથાર્થ– વિશુદ્ધ સમ્યક્ત્વથી યુક્ત જીવોએ ધ્યાનના ભેદ માટે (=તીર્થકરોનું વિવિધ રૂપે ધ્યાન કરવા માટે) જ્યાં જ્યાં જે જે નિક્ષેપ જણાવ્યા છે ત્યાં ત્યાં તે તે નિપા સિદ્ધ કરવા તે તે નિપાની સાધનાमाराधना ४२वी. (१२८)
पूयाए सत्तविहा, सोही बोहिजणाण कायव्वा। धणवत्थखेत्तमणवय-कायापूओवगरणाणं ॥१३०॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org