________________
દેવ અધિકાર विकलपञ्चेन्द्रियद्रव्याणां संभवं कल्पते नु भक्त्याम्। પઢમં દ્વિતીયં વર નો તે પp(માવિ)ર્વે II શરૂ I શરૂ ગાંથાર્થ– જિનભક્તિમાં વિકલૈંદ્રિય અને પંચેંદ્રિય પ્રાણીનાં દ્રવ્યોમાંથી થયેલું વસ્ત્ર કહ્યું છે. જિનભક્તિના કાર્યોમાં પહેલું અને બીજું વસ્ત્ર ન કલ્પ. (૧૩૫)
(હવે પછીની ત્રણ ગાથાઓ વિકલૈંદ્રિય અને પંચેન્દ્રિય પ્રાણીનાદ્રવ્યોમાંથી ઉત્પન્ન થયેલું વસ્ત્ર વાપરી શકાય એવા પાઠાંતરની પુષ્ટી માટે છે.)
सुयभावे जं सिटुं, तं सव्वं किज्जए सुभत्तीए। कच्छुरिकाइगंध-दव्वं नेयं नानु )मिगजायं ॥१३६ ॥ श्रुतभावे यत् शिष्टं तत् सर्वं क्रियते सुभक्त्या।
સ્તુરિવાધિદ્રવ્ય નૈનં ર (2) પૃનાતનું શરૂદ્દ ...૨૩૬ ગાથાર્થ શાસ્ત્રમાં સુંદર જિનભક્તિ માટે જે દ્રવ્ય વાપરવાનું કહ્યું હોય તે બધું વપરાય છે. (એથી જ) મૃગનાભિમાંથી ઉત્પન્ન કસ્તૂરી વગેરે અનેક પ્રકારનું સુગંધી દ્રવ્ય વપરાય છે. (૧૩૬). जं लोमहत्थयाइ, वुत्तं तं देव्वनिम्मियं तत्थ ।
इत्थ वि तयभावाओ, जं कीड़ भत्तिसब्भावा ॥१३७ ॥ . . यद् लोमहस्तकादि उक्तं तद् द्रव्यनिर्मितं तत्र।
મત્રા માવા વયિતે સિક્કાવાત્ II રૂ|. ૨૩૭ ગાથાર્થ શાસ્ત્રમાં જે મોરપીંછ વગેરે કહ્યું છે તે દેવલોકમાં દેવનિર્મિત (અત્યંત સુંદર) હોય છે. અહીં પણ દેવનિર્મિત મોરપીંછનો અભાવ હોવાથી ભક્તિના સદૂભાવથી તે (મોરના પીંછામાંથી) કરાય છે. (૧૩૭) जं वालवीजणाइ, सव्वं रययप्पयारमासज्ज । संपइ तयभावाओ लोममयं किज्जइ विसिटुं॥१३८ ॥ । यद् वालवीजनादि सर्वं रजतप्रकारमासाद्य ।
સંપ્રતિ માવા તોમર્યાયિતે વિશિષ્ટમ્ II ૨૨૮ I ... ૨૨૮ ૧. અહીં મુદ્રિત પ્રતમાં અને મારી પાસે રહેલી હસ્તલિખિત ત્રણે પ્રતોમાં ર એવો પ્રયોગ છે.
પણ હોવું જોઇએ. ૩ એવા પ્રયોગના આધારે અનુવાદ કર્યો છે. મારી પાસે રહેલી ત્રણે - હસ્તલિખિત પ્રતોમાં અનેક સ્થળે અશુદ્ધિ જોવા મળે છે. –આચાર્ય રાજશેખરસૂરિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org