________________
20.
સંબોધ પ્રકરણ ગાથાર્થ– જિનોએ મોક્ષનો દ્રવ્યપૂજા-ભાવપૂજા સિવાય બીજો ઉપાય કહ્યો નથી. તેથી એ બંને પૂજાથી ભ્રષ્ટ થયેલા જીવો સર્વ ગતિઓથી (=सर्व गतिमोम IN Ndi सुपोथी) अष्ट थाय छे. (७७) विहिपूया साहेई, सग्गफलं सिवफलं परं पारे। अविहिकया कुगइफलं, साहइ निस्सूगचित्ताणं ॥ ७८ ॥ विधिपूजा सानोति स्वर्गफलं शिवफलं परम्परम् । ... अविधिकृता कुगतिफलं साध्नोति निःशूकचित्तानाम् ॥ ७८ ॥ ...... ७८ ગાથાર્થ– વિધિથી કરેલી પૂજા સ્વર્ગફળને સિદ્ધ કરે છે અને પરંપરાએ મોક્ષ ફળને સિદ્ધ કરે છે. અવિધિથી કરેલી પૂજા નિ:શૂક (વિધિ પાલનની ભાવનાથી રહિત) ચિત્તવાળાઓને કુગતિનું ફળ સિદ્ધ કરે છે કુગતિ मापे छ. (७८)
आसायणपरिहारो, भत्ती सत्तीइ पवयणाणुसरी।। विहिराओ अविहिचाओ तेहि कया बहुफला होइ ॥७९॥ आशातनापरिहारो भक्तिः शक्त्या प्रवचनानुसारिणी। विधिरागोऽविधित्यागस्तैस्कृता बहुफला भवति ॥ ७९ ॥ ........ ७९
ગાથાર્થ– જે જીવો આશાતનાનો ત્યાગ કરે છે, શક્તિ મુજબ શાસ્ત્ર પ્રમાણે જિનભક્તિ કરે છે, વિધિપ્રત્યે રાગા=પક્ષપાત)વાળા, અવિધિનો ત્યાગ કરે છે, તેમણે કરેલી જિનપૂજા બહુફળવાળી થાય છે. (૭૯) जिणभवणंमि अवण्णा, १ पूयाइ अणायरो २ तहा भोगो ३ । दुप्पणिहाणं ४ अणुचिय-वित्ती ५ आसायणा पंच ॥८॥ जिनभवनेऽवज्ञा पूजायामनादरस्तथा भोगः । दुष्प्रणिधानमनुचितवृत्तिः आशातनाः पञ्च ॥ ८० ॥..................८० ગાથાર્થ-જિનમંદિરમાં અવજ્ઞા, પૂજામાં અનાદર, ભોગ, દુષ્મણિધાન भने अनुयितवृत्ति मेम पांय माशातना छे. (८०) तत्थ अवण्णासायण, पल्हेट्ठियदेवपिट्ठदाणं च । पुडपुडियपयपसारण, दुद्दासणसेवणं जिणग्गे ॥८१॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org