________________
ગુરુ અધિકાર વિભાગ-૧
बज्झब्धंतरगंठिं, धरइ सया भासइ पुण जणाणं । दूसमदोसेण जओ समणाणं दुल्लहसामग्गी ॥ ८४ ॥ बाह्याभ्यन्तरग्रन्थि धरति सदा भाषते पुनर्जनानाम् । દુષ્પમોભેળ યતઃ શ્રમળાનાં પુર્ણમા સામગ્રી ॥ ૮૪ .................. ગાથાર્થ— વ્યાખ્યાનમાં જે પ્રવચનનું નામ લઇને અર્થાત્ હું શાસ્ત્રનો ઉપદેશ આપું છું એમ કહીને મંદબુદ્ધિ અજ્ઞાન જીવોને વિકથા (ધર્મમાં અનુપયોગી) વગેરે કરે છે, કામ અને અર્થનો ઉપદેશ આપે છે, હાસ્યને કરનારું કહે છે અર્થાત્ શ્રોતાઓને હસાવવા માટે કહે છે, વિસ્મયને કરનારું કહે છે, અર્થાત્ શ્રોતાઓને વિસ્મય પમાડવા માટે કહે છે, જે સદા બાહ્ય-અત્યંતર ગ્રંથિને ધારણ કરે છે, અને (પોતાના દોષોનો બચાવ કરવા માટે) લોકોની આગળ અવસર્પિણીના પાંચમા આરારૂપદુષમકાળના દોષથી સાધુઓને (શાસ્ત્ર પ્રમાણે વર્તવા માટે જરૂરી) સામગ્રી દુર્લભ છે એમ કહે છે, તે પોતે ડુબે છે અને બીજાઓને પણ ડુબાવે છે. (૮૩-૮૪)
जड़ कहमति जत्थ गणे, भिक्खुजणा संजमे कुसीला य । जड़ सूरि सुद्धधम्म - द्विओ हविज्ज त्थ सो गच्छो ॥ ८५ ॥
यदि कथमपि यत्र गणे भिक्षुजनाः संयमे कुशीलाश्च ।
यदि सूरिः शुद्धधर्मस्थितो भवेदत्र स गच्छः ॥ ८५ ॥ .. ............ ૪૨૪ ગાથાર્થ— જે ગણમાં કોઇ પણ રીતે સાધુઓ સંયમમાં શિથિલ હોય તો પણ જો આચાર્ય શુદ્ધ (સંયમ) ધર્મમાં રહેલા હોય તો તે (સુ)ગચ્છ છે. (૮૫)
संजमहीणा मुणिणो, जत्थ गणे हुंति सो वि मुत्तव्वो । जड़ सूरि कुमग्गपरो, सोवागकुलुव्व भव्वेहिं ॥ ८६ ॥ संयमहीना मुनयो यत्र गणे भवन्ति सोऽपि मोक्तव्यः । यदि सूरिः कुमार्गपरः श्वपाककुलवद् भव्यैः ॥ ८६ ॥
૨૨૫
४२५
ગાથાર્થ— જે ગણમાં મુનિઓ સંયમથી રહિત હોય અને જો આચાર્ય જિનાજ્ઞાથી વિરુદ્ધ માર્ગમાં રહેલા હોય તો તે ગણનો પણ ભવ્યજીવોએ
ચાંડાળના કુળની જેમ ત્યાગ કરવો (૮૬)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org