________________
૨૨૨.
સંબોધ પ્રકરણ જે ગચ્છમાં આવી (શાસ્ત્રબાધિત) મર્યાદા છે તે ગચ્છના સાધુ-સાધ્વીઓને નટોની મંડળી સમાન તું જાણ. (૭૨). कयसिंगारा अज्जा, सभासु पुरओट्ठिया कयकडक्खा। अहवा भोयणवेलासु इत्थीरज्जं न तं गच्छं॥७३॥ कृतशृङ्गारा आर्याः सभासु पुरतः स्थिताः कृतकटाक्षाः ।। અથવા મોનનતા, સ્ત્રીરાચંન . કરૂ I ... ૪૨૨ ગાથાર્થ– જે ગચ્છમાં શૃંગાર કરેલી અને કટાક્ષ કરનારી સાધ્વીઓ સભામાં આગળ બેસે છે, અથવા ભોજનવેળાએ (સાધુઓની ભોજનમાંડલીમાં) આવે છે તેને તું ગચ્છ નહિ કિંતુ સ્ત્રીરાજય જાણ. (૭૩)
इइ बहुहा सावज्जं, जिणपडिकुटुंच गरहियं लोए। .... ને સેવંતિ લુમાં, વસતિ વસતિ નિમા ૭૪ . . इति बहुधा सावद्यं जिनप्रतिकुष्टं च गहितं लोके । થે સેવને માન પુર્વત્તિ વાસ્થતિ નિર્ધા : I ૭૪i .... ૪૨૨ इहपरलोयहयाणं, सासणजसघाईणं कुदिट्ठीणं । कह जिणदसणमेसि, को वेसो किं च नमणाइ ॥७५ ॥ इहपरलोकहतानां शासनयशोघातिनां कुदृष्टीनाम् । કર્થ નિનનમેતેષાં વસે વેપ: શિશ નમનતિ II 94 ............૪૨૪
ગાથાર્થ– સંયમધર્મથી રહિત જેઓ આ પ્રમાણે અનેક પ્રકારના જિનનિષિદ્ધ અને લોકમાં નિદાયેલા પાપવાળા કુમાર્ગને સેવે છે, આવા કુમાર્ગને પોતે આચરે છે અને બીજાઓની પાસે આચરાવે છે, તેમનો આ લોક પરલોક હણાયેલો છે, તેઓ શાસનના યશનો ઘાત કરનારા છે, મિથ્યાદષ્ટિ છે, એમને જિનેશ્વરો ઉપર શ્રદ્ધા કેવી રીતે હોય? એમનો વેષ શો? એમને નમન વગેરે શું? અર્થાત્ એમને જિનેશ્વરો ઉપર શ્રદ્ધા ન હોય, એમનો વેષ પણ નકામો છે, એમને વંદન વગેરે ન કરવું જોઈએ. (૭૪-૭૫) बाला वयंति एवं, वेसो तित्थंकराण एसो वि । नमणिज्जो धिद्धी अहो सिरसूलं कस्स पुक्करिमो ॥७६ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org