________________
સંબોધ પ્રકરણ
-
–
ગાથાઓની શુદ્ધિ-અશુદ્ધિ જાણવા માટે નીચેના નિયમો પણ ઉપયોગી છે— एए छच्च समाणा = एते षडपि समाना अ आ इ ई उ ऊ लक्षणा समानाः समवसेयाः, ह्रस्वस्य स्थाने दीर्घो दीर्घस्य च ह्रस्वः इति यावत्, જેમ કે—
८
सुत्तत्थपोरिसिं नो करेड़ गिues परपरीवायं । (જીવાનુ શાસન ગ્રંથની દશમી ગાથા)
અહીં ‘વાયં’માં હ્રસ્વ ના સ્થાને દીર્ઘ ‘રી' છે. नया लोयमभूयाय आणिया एए बिंदुदुब्भावा । સંસ્કૃત છાયા : નીતો તોપમભૂતો ચાનીતી તૌ વિત્તુદ્ધિમાંવો । અર્થ : તૌ અનુસ્વા-દ્વિ-વો વિદ્યમાનો લોપ નીતો પ્રાપ્તો ચ भवतः, अविद्यमानौ तर्हि आनीतौ भवतः । (જીવાનુશાસન, ગાથા-૫, ચૈત્યવંદન મહાભાષ્ય ગાથા ૬૯૦-૧) પ્રાસ મેળવવા માટે અનુસ્વાર અને દ્વિર્ભાવ ન હોય તો લાવી શકાય અને હોય તો લોપ કરી શકાય.
पुक्खरवरदीवड्ढे सूत्रभां देवनागसुवन्नकिन्नरगणस्सब्भूअभावच्चिए એ સ્થળે ‘વેવ’માં અનુસ્વાર લવાયો છે, અને ‘સ્મમ્મૂલ’માં અર્ધો સ્ લવાયો છે.
પ્રાકૃત ભાષામાં લિંગ, વિભક્તિ અને વચનનો ફેરફાર હોય તો દોષ નથી. (નવપદ પ્રકરણ ગાથા-૧૩૦) આ ગાથામાં ત્ત્તવ્ય એકવચનમાં છે, અને મરનિ બહુવચનમાં છે.
મતુવર્ત્યમિ મુખ્ખિન્ન આતં ફર્સ્ટ મળું = મર્થ = । (ધ્યાનશતક ગાથા-૫૬ની ટીકા)
મત્ (વાળા) અર્થમાં પ્રાકૃતમાં આન, ર, મળ અને મળુયં પ્રત્યય લાગે છે.
વસળસયસાવયમાં અહીં મળ પ્રત્યય મત્ (વાળા) અર્થમાં છે. “સેંકડો વ્યસન રૂપ શ્વાપદવાળો” એવો અર્થ છે.
- આચાર્ય રાજશેખરસૂરિ
માગસર સુદ-૧૧ (મૌન એકાદશી) ખંભાત-૨૦૬૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org