________________
૨ ૧૩.
ગુરુ અધિકાર વિભાગ-૧ एतान् अष्टादशदोषान् यत्र निषेवन्ते साधुवेषधराः । ધર્મધનહાળપરમ તં પઢિ નાનીદિન 97 કચ્છ I 8? II ... ૨૮૦ ગાથાર્થ– પ્રાણાતિપાતવિરમણથી માંડીને રાત્રિભોજનવિરમણ સુધીના છ વ્રતોની વિરાધના કરવી, પૃથ્વીકાય આદિ છ જવનિકાયની વિરાધના કરવી, શિક્ષકસ્થાપના અકલ્પ અને અકલ્પસ્થાપના અકલ્પ એમ બે પ્રકારના અકલ્પનું સેવન કરવું, ગૃહસ્થના ભાજન-વાસણોનો ઉપયોગ કરવો, ગૃહસ્થના આસનો વાપરવા, સ્નાન અને શરીરની શોભા કરવી, જેગચ્છમાં સાધુવેષને ધારણ કરનારાઓ આ અઢાર દોષોને સેવે છે, તે ગચ્છને તું ગચ્છ ન જાણ, કિંતુ ધર્મરૂપ ધનને હરણ કરનાર મહાન પલ્લિ જ જાણ.
વિશેષાર્થ– જેણે પિંડનિર્યુક્તિ આદિનો અભ્યાસ કર્યો ન હોય તેના લાવેલા આહાર-પાણી વગેરે શિક્ષકસ્થાપના અકલ્પ છે. કારણ કે તેના લાવેલા આહાર-પાણી વગેરે ન કલ્પે. આધાકર્મ આદિ દોષોથી દૂષિત આહાર-પાણી વગેરે અકલ્પસ્થાપના અકલ્પ છે.
જ્યાંચોરો રહેતા હોય તેવા સ્થાનને પલ્લિ કહેવામાં આવે છે. (૪૦-૪૧) संखडिपमुहे किच्चे, सरसाहारंखुजे पगिण्हंति ।
भत्तटुं थुव्वंति, वणीमगा ते वि न हु मुणिणो ॥४२॥ • सङ्घडिप्रमुख कार्ये सरसाहारं खलु ये प्रगृह्णन्ति ।
$િાર્થ સ્તુતિ નીપા તેડવિન રવનુ મુનય: IT કર ....... ૨૮
ગાથાર્થ– જેઓ સંખડી (=જમણ) વગેરે કાર્યમાં(=પ્રસંગમાં) રસવાળા આહારને ગ્રહણ કરે છે, તથા ભોજન માટે ગૃહસ્થોની પ્રશંસા કિરે છે તેઓ મુનિ નથી જ, કિંતુ ભિખારી છે. (૪૨) .
जोइसनिमित्तअक्खरभूइकम्माइं जे पउंजंति। अत्तट्ठियसुहहेडं, धम्मपिसाया न ते मुणिणो ॥ ४३ ॥ ज्योतिष्-निमित्ताक्षर-भूतिकर्माणि ये प्रयोजयन्ति । आत्मार्थिकसुखहेतु धर्मपिशाचा न ते मुनयः ॥ ४३ ॥. ........... ૩૮ર ગાથાર્થ– જેઓ પોતાના સુખ માટે ગૃહસ્થોનાં સાંસારિક કામો માટે મુહૂર્ત જોવા વગેરે રીતે જ્યોતિષશાસ્ત્રનો, ગૃહસ્થોને ભવિષ્યનું કથન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org