________________
દેવ અધિકાર
૧૭૫ . ગાથાર્થ– કારણ કે ગણધરોનું વચન છે કે જિનોની પ્રતિમા સાક્ષાત્ જિન છે, જિનેંદ્ર છે, અરિહંત છે. આથી જિનપ્રતિમાની સમક્ષ આરાધના 58. =माराधना ४२वानुं हां छ. (3२८)
सावज्जा निरवज्जा, किरिया अज्झप्पजोगओ हुँति । मिच्छत्तपराण पढमा इयराणं होइ इयरा य ॥३२९ ॥ सावद्या निरवद्याः क्रिया अध्यात्मयोगतो भवन्ति । मिथ्यात्वपराणां प्रथमा इतरेषां भवतीतरा च ॥ ३२९ ।............ ३२९
गाथार्थ- यित्तन। योगयी. धयामी सावध (=पापसहित) નિરવઘ ( પાપરહિત) થાય છે. મિથ્યાત્વમાં રહેલાઓની ધર્મક્રિયા સાવદ્ય છે અને સમ્યકત્વમાં રહેલાઓની ધર્મક્રિયા નિરવદ્ય છે. (૩૨૯) जलगलणदाणविणओवयारभेएहिं धम्मजुत्ताणं। आहारविहारनई-संतरणाइ पवत्ताणं ॥३३०॥ जलगलनदानविनयोपचारभेदैर्धर्मयुक्तानाम् ।
आहार-विहार-नदीसंतरणादिप्रवृत्तानाम् ॥ ३३० ॥....... ........... ३३० : ગાથાર્થ– પાણી ગળવું, દાન કરવું, વિનય કરવો, ભક્તિ કરવી ઇત્યાદિ ધર્મ પ્રકારોથી ધર્મયુક્ત અને આહાર, વિહાર અને નદી ઉતરવી १३i प्रवृत्त सभ्यष्टि पोनी पाया नि२१५ छ. (330) - आणाविणओ परमं, मुक्खंगं पवयणे जओ भणिओ। सव्वत्थ विहियपरमत्थ-सारेहिं परमगुरुएहि ॥३३१॥ आज्ञाविनयः परमं मोक्षाङ्गं प्रवचने यतो भणितः । सर्वत्र विहितपरमार्थसारैः परमगुरुकैः ॥ ३३१ ॥................ ३३१ ગાથાર્થ– કારણ કે પરમાર્થના સારનું વિધાન કરનારા પરમગુરુ તીર્થકરોએ શાસ્ત્રમાં આજ્ઞાપાલનરૂપ વિનયને મોક્ષનો મુખ્ય હેતુ કહ્યો . (33१)
इयसद्दो रूढो, जिणिंदपडिमत्ति अत्थओ दिट्टो । । नो कत्थवि नाणित्ति, निरुत्तियं चेइसहस्स ॥३३२॥ .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org