________________
૧૭૪
સંબોધ પ્રકરણ ગાથાર્થ– જિનોના અંગની પણ આશાતનાનો ત્યાગ કરવો જોઈએ, તો પછી સાક્ષાત્ જિનોની આશાતના માટે તો શું કહેવું? પાપી મનુષ્યો, જ જિનાશાતનારૂપ પાપને કરે છે. (૩૨૫)
लक्खणजुत्ता पडिमा, पासाइया समत्तलंकारा। पल्हायइ जह व मणं, तह णिज्जर मो वियाणाहिं ॥३२६ ॥ लक्षणयुक्ता प्रतिमा प्रासादीया समस्तालङ्कारा। । પ્રહતે યથા ૨ મતથા નિર્નામેવ વિનાનીદિા રૂરદ્દ ..... રૂરદ્દ
ગાથાર્થ–પ્રતિમા લક્ષણયુક્ત, પ્રસન્ન મુદ્રાવાળી અને સર્વ અલંકારોથી યુક્ત હોય તેવી પ્રતિમાને જોઇને) મન જેમ જેમ આનંદિત બને છે તેમ તેમ તું નિર્જરાને જાણ. (૩૨૬).
अजिणे जिणरूवत्तं, मिच्छत्तं पलविऊण अवसाणं। : कुव्वंति ते(?ये) विपवयण-वयणमसारंकयं तेहिं ॥३२७॥ अजिने जिनरूपत्वं मिथ्यात्वं प्रलप्याऽवसानम् । રુતિ તેડપ (f) અવનવવનમાં તૈઃ II રૂર૭ ....રર૭ ગાથાર્થ– જેઓ જે જિન નથી તેમાં જિનસ્વરૂપ મિથ્યાત્વનો પ્રલાપ કરીને મૃત્યુ પામે છે તેમના વડે શાસ્ત્રવચન અસાર કરાયું છે.
વિશેષાર્થ– અહીં ભાવ આ પ્રમાણે છે જે લોકો જે જિન નથી તેને જિન કહે છે તે લોકો અસત્ય બોલે છે. આવું અસત્ય કહીને જે લોકો મૃત્યુ પામે છે તે લોકોએ જિનવચનને અસાર કર્યું છે. આ કથન ગોશાળાની અપેક્ષાએ હોય એમ સંભવે છે. કારણ કે ગોશાળો જિન ન હતો છતાં અજ્ઞાન લોકો તેને જિન કહેતા હતા. (૩૨૭)
जम्हा गणहरवयणं, जिणाण पडिमा जिणे जिणिदित्ति । सक्खं अरिहंतत्ति तप्पुरओराहणा वुत्ता ॥३२८ ॥ यस्माद् गणधरवचनं जिनानां प्रतिमा जिनो जिनेन्द्र इति । साक्षादर्हन्निति तत्पुरत आराधनोक्ता ॥ ३२८ ॥
३२८
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org