________________
૧૭૬
સંબોધ પ્રકરણ चैत्यशब्दो रूढो जिनेन्द्रप्रतिमा इति अर्थतः दृष्टः । નો ત્રા િસાબિતિ ને ત્યાન્દ્રય રૂરૂર .......... રૂરૂર ગાથાર્થ– ચૈત્ય શબ્દ જિનપ્રતિમાના અર્થમાં રૂઢ થયેલો જોવામાં આવ્યો છે. ચૈત્ય શબ્દનો નિરુક્તિથી (=શબ્દની વ્યુત્પત્તિથી) થતો જ્ઞાન અર્થ ક્યાંય જોવામાં આવ્યો નથી. (૩૩૨) चिई संनाणं सन्नि, सम्मं नाणं तु चेइयट्ठस्स।. . चिणइ पुट्टिणेइ, चिइत्ति अत्थस्स चिइसद्दे ॥ ३३ चितिः संज्ञामं संज्ञिसम्यग्ज्ञानं तु चैत्यार्थस्य । વિનોતિ પુષ્ટિ નયતિ વિતિ રિતિ મર્થસ્થ નિતિશત્રે રૂરૂરૂ II રૂરૂર
ગાથાર્થ– ચૈત્ય અર્થવાળા ચિતિ શબ્દનો સમ્યજ્ઞાન એવો અર્થ થાય છે. અહીં સમ્યાન શબ્દથી સંજ્ઞી જીવનું સમ્યજ્ઞાન જાણવું. ચિતિ શબ્દમાં અર્થની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે-જે પુષ્ટિ=વૃદ્ધિને કરે તે ચિતિ.
વિશેષાર્થ– ચૈત્ય શબ્દનો પ્રતિમા અર્થ છે, પણ જ્ઞાન અર્થ નથી. કેમ કે ચૈત્ય શબ્દની વ્યુત્પત્તિથી જ્ઞાન અર્થ સિદ્ધ થતો નથી. (જિતાય ચૈત્ય) જે ચિતામાં (મૃતકને બાળવા માટે બળતા અગ્નિમાં જે થાય તે ચૈત્ય. અહીં અગ્નિમાં એટલે મૃતકને બાળવા પ્રગટાવેલા અગ્નિના સ્થાનમાં એવો અર્થ સમજવો. પૂર્વે ચિતાના સ્થાને ઉત્તમ પુરુષોના સ્તૂપો કે સ્મારકો બનતા હતા. આથી ચૈત્ય શબ્દની વ્યુત્પત્તિ ચિતાના સ્થાને બનાવેલા સ્મારક કે સૂપમાં ઘટે છે. પણ ચૈત્યશબ્દ પ્રતિમા વગેરે અર્થમાં રૂઢ બન્યો છે. ચિતિ શબ્દના જ્ઞાન અને પ્રતિમા એ બે અર્થ છે. તેમાં અહીં જ્ઞાન અર્થમાં ચિતિ શબ્દની વ્યુત્પત્તિ બતાવી છે. જે આત્માના ગુણોની પુષ્ટિ-વૃદ્ધિ કરે તે ચિતિ. સમ્યજ્ઞાન આત્માના ગુણોની વૃદ્ધિ કરે છે માટે ચિતિ છે. આમ, ચિતિ શબ્દનો જ્ઞાન અર્થ થાય, પણ ચૈત્ય શબ્દનો જ્ઞાન અર્થ ન થાય એવો અહીં તાત્પર્યાર્થ છે. (૩૩૩) तम्हा चेइयविणयं, सम्मं जो जुंजए पसत्थमणो। आसायणा तयंगस्स वज्जणा परमगुणहेऊ ॥३३४ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org