SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ દેવ અધિકાર ૧૭૭ तस्मात् चैत्यविनयं सम्यग् यो योजयति प्रशस्तमनाः । મારા ના તદ્દી વર્ણનાત્ પરમગુળદેતુઃ II રૂરૂ૪ II .... ૨૩૪ ગાથાર્થ– તેથી પ્રશસ્ત મનવાળો જે જીવ પ્રતિમાનો વિનય કરે છે તેનાથી પરમગુણનો હેતુ એવો પ્રતિમાની આશાતનાનો ત્યાગ કરાય છે. (૩૩૪). नामाइयनिक्खेवा, सुद्धा सुद्धेहिं अट्ठहा चहा । पढमपए दुह चउहा, विणओ तस्सेव कायव्वो ॥३३५ ॥ नामादिकनिक्षेपाः शुद्धाः शुद्धैरष्टधा चतुर्धा । પ્રથમત્તે દિપા રતુધ વિનયસ્તર્યવ : રૂરલ I. ... ૩ ગાથાર્થ– શુદ્ધ ભાવનિક્ષેપાઓથી નામાદિ નિક્ષેપા શુદ્ધ થાય છે. (જેનો ભાવનિક્ષેપો શુદ્ધ હોય તો તેના નામાદિ નિક્ષેપ શુદ્ધ હોય. જેનો ભાવનિક્ષેપો અશુદ્ધ હોય તેના નામાદિ નિક્ષેપા અશુદ્ધ હોય. અરિહંતદેવનો ભાવનિક્ષેપો શુદ્ધ છે. તેથી તેના નામાદિ નિક્ષેપા શુદ્ધ છે. રાગાદિ દોષોથી દૂષિત દેવોનો ભાવનિક્ષેપો અશુદ્ધ હોવાથી તેમના નામાદિ નિપા અશુદ્ધ છે.) નિક્ષેપા આઠ પ્રકારના કે ચાર પ્રકારના છે. પ્રથમપદમાં (=અરિહંત પદમાં) શુદ્ધ એવા અરિહંતનો જ બે પ્રકારે કે ચાર પ્રકારે વિનય કરવો જોઈએ. વિશેષાર્થ– બાહ્ય અને અત્યંતર એમ બે પ્રકારનો વિનય છે. ભક્તિ વગેરે બાહ્ય વિનય છે. બહુમાન વગેરે અત્યંતર વિનય છે. આશાતનાનો ત્યાગ, ભક્તિ, બહુમાન, પ્રશંસા એમ ચાર પ્રકારનો વિન છે. (૩૩૫) દિશવૈકાલિકનિયુક્તિ ગાથા-૩૨પ-૩૨૬ (અ.૯)] . तम्हा चेइयदव्वं, वुड्ढिगयं जिणपयं खु भत्तीए । વિહિપુષ્યવિયવુd, vમાવ હંસા રૂરૂદ્દ . तस्मात् चैत्यद्रव्यं वृद्धिगतं जिनप्रदं खलु भक्त्या । વિધિપૂર્વમેવો પ્રભાવવં ટર્શનાલીનામ્ II રૂરૂદ્દ . ... રૂરૂદ્દ 'ગાથાર્થ –તેથી ભક્તિથી વિધિપૂર્વક જવૃદ્ધિને પામેલા દેવદ્રવ્યને જિનપદ આપનારું અને સમ્યગ્દર્શન આદિની વૃદ્ધિને કરનારું કહ્યું છે. (૩૩૬) . Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005624
Book TitleSambodh Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy