________________
દેવ અધિકાર ધરણેન્દ્ર-પદ્માવતી સંપૂજિતાય 88 હી શ્રી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ”
“શ્રી દાન-પ્રેમ-રામચંદ્ર-હીરસૂરિ સદ્ગુરુભ્યો નમઃ”
યાકિનીમહારાધર્મપુત્ર શ્રી હરિભદ્રસૂરિ મહારાજ વિરચિત
શ્રી સંબોધ પ્રકરણ ગ્રંથનો આચાર્યશ્રી રાજશેખરસૂરિ કૃત ગુજરાતી ભાવાનુવાદ
-: ભાગ-૧ :
(૧) દેવ અધિકાર नमिऊण वीयरायं, सव्वन्नु तियसनाहकयपूयं । संबोहपयरणमिणं, वुच्छं सुविहियहियट्ठाए ॥१॥ नत्वा वीतरागं सर्वज्ञं त्रिदशनाथकृतपूजं,
સંજોધપ્રઝરમર્દ વચ્ચે સુવિદિતદિતાથય . . " जे केवि मग्गरत्ता, चरिमावत्ते य चरिमकरणंमी। तेसि विबोहणट्ठा, भव्वाणं भवियदव्वाणं ॥२॥ ये केऽपि मार्गरक्ताश्चरमावर्ते च चरमकरणे, તેષાં વિરોધનાર્થ પાનાં ભવ્યદ્રવ્યાપામ્ II ર II ... ગાથાર્થ– ઈંદ્રોએ જેમની પૂજા કરી છે, તેવા વીતરાગ સર્વશને નમીને સુવિહિતોના (=સારું આચરણ કરનારાઓના) હિત માટે અને જે કોઈ જીવો ચરમ આવર્તમાં ચરમયથાપ્રવૃત્તકરણમાં રહેલા છે અને મોક્ષમાર્ગમાં અનુરાગવાળા છે તેવા ભવ્યદ્રવ્ય ભવ્યજીવોને બોધ પમાડવા માટે આ સંબોધ પ્રકરણને કહીશ.
વિશેષાર્થ– દરેક ગ્રંથના પ્રારંભમાં મંગલ, વિષય, પ્રયોજન અને સંબંધ એ ચારનો નિર્દેશ હોય છે. આ ચારને અનુબંધ ચતુષ્ટય કહેવામાં આવે છે. -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org