________________
૧૫૬
સંબોધ પ્રકરણ विसलवघाइव्व सयं गुणाण नासेइ बोहिमवहणइ। तम्हा लिंगिहि न कया कायव्वा दव्वओ पूया ॥२८३॥ विषलवघाती इव स्वयं गुणानां नाशयति बोधिमुपहन्ति । तस्माद् लिङ्गिभिर्न कदा कर्तव्या द्रव्यतः पूजा ॥ २८३ ॥...... २८३ :
ગાથાર્થ– જેવી રીતે અલ્પ પણ વિષ ઘાત કરે છે તે રીતે દ્રવ્યપૂજા કરનાર વેષધારી સ્વયં ગુણોનો નાશ કરે છે, અને સમ્યગ્દર્શનને હણે છે. તેથી વેષધારીઓએ ક્યારેય પણ દ્રવ્યપૂજા ન કરવી જોઇએ. (૨૮૩),
जइ दव्वत्थयरसिओ, हविज्ज लिंगी चयेइ गिहिलिंग।। जम्हा भणियं समए, पूयपरो देवभोइत्ति ॥२८४॥ यदि द्रव्यस्तवरसिको भवेत् लिङ्गी त्यजति गृहिलिङ्गम्। . यस्माद् भणितं समये पूजापरो देवभोगीति ॥ २८४ ॥
....... २८४ ગાથાર્થ– જો લિંગી દ્રવ્યસ્તવનો રસિક થાય તો ગૃહસ્થલિંગનો ત્યાગ કરે છે, અર્થાત્ ગૃહસ્થલિંગને ધારણ કરતો નથી. (તેણે ગૃહસ્થલિંગને ધારણ કરવું જોઈએ, પણ કરતો નથી.) શાસ્ત્રમાં પૂજામાં તત્પર લિંગીને विद्रव्यनो भो ७२ना यो छ. (२८४)
तम्हा पवयण खिसा-निद्दलणत्थं जईहि कायव्वा । जिणआणापरिपालण-रूवा भावच्चणा सुद्धा ॥२८५ ॥ तस्मात् प्रवचनखिसानिर्दलनार्थं यतिभिः कर्तव्या। जिनाज्ञापरिपालनरूपा भावार्चना शुद्धा ॥ २८५ ॥............ २८५
ગાથાર્થ– પૂજામાં તત્પર લિંગીને શાસ્ત્રમાં દેવદ્રવ્યનો ભોગ કરનારો કહ્યો છે. તેથી પ્રવચનનિંદાનો નાશ કરવા માટે સાધુઓએ જિનાજ્ઞાના પાલનરૂપ શુદ્ધ ભાવપૂજા કરવી જોઇએ. (૨૮૫)
आसायणापवित्ती, जिणआणाभंजणंमि पडिवत्ती। सा भत्तीवि अभत्ती, संसारपवड्डणा जाण ॥२८६ ॥ आशातनाप्रवृत्तिर्जिनाज्ञाभञ्जने प्रतिपत्तिः । सा भक्तिरप्यभक्तिः संसारप्रवर्धना जानीहि ॥ २८६ ॥ ............... २८६
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org