SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૭ દેવ અધિકાર ગાથાર્થ– જિનાજ્ઞાનો ભંગ કરીને ભક્તિ કરવી એ આશાતનામાં પ્રવૃત્તિરૂપ છે, તે ભક્તિને પણ તું અભક્તિ જાણ, અને સંસાર વધારનારી જાણ. (૨૮૬) विहिकयसव्वुययारा, पूया कयमंगला य बोहिफला। अन्नाणतमोहरणी धरणी गुणसयसहस्साणं ॥२८७ ॥ विधिकृतसर्वोपचारा पूजा कयमङ्गला च बोधिफला। અજ્ઞાનતમોદાળી ધરળી મુળતિસહસ્ત્રાગામ્ II ૨૮૭ | ... ર૮૭ ગાથાર્થ– વિધિથી કરાયેલી અને સર્વ પ્રકારની ભક્તિવાળી પૂજા મંગલને કરનારી, બોધિરૂપ ફળવાળી, અજ્ઞાનરૂપ અંધકારને હણનારી અને લાખો ગુણોને ધારણ કરનારી છે. (૨૮૭) तणुरूवनाणविन्नाणजोगाईयाण अइसयगुणाणं । तिहुयणजणेहिं अहिया वणिज्जई परक्कमबलेहि ॥ २८८ ॥ તનુ-રૂપ-જ્ઞાન-વિજ્ઞાન-યાતીતાનામતિશયમુનાનામ્ | ત્રિભુવન નનૈધિક વર્ગતિ પમવતૈઃ | ૨૮૮ . ................ ૨૮૮ : ગાથાર્થ– શરીર, રૂપ, જ્ઞાન, વિજ્ઞાન અને યોગોથી રહિત તથા વિશિષ્ટ ગુણવાળા (જિનો)ની પૂજાને પરાક્રમી અને બલવાન એવા ત્રણ ભુવનના જીવો વડે અધિક વર્ણવાય છે, અર્થાત્ જિનપૂજા સર્વ કર્તવ્યોમાં શ્રેષ્ઠ કર્તવ્ય છે, એમ કહે છે. વિશેષાર્થ– અહીં જ્ઞાન-વિજ્ઞાન છદ્મસ્થ જીવોના જાણવાં. જિનેશ્વરી છઘસ્થ જીવોના જ્ઞાન-વિજ્ઞાનથી રહિત છે. (૨૮૮) तेसिं ठवणा भव्वाण-ममियगुणकारिणी विणिहिट्ठा । सव्वत्थ सयलतियसाइएहिं खलु अच्चणिज्जगुणा ॥ २८९ ॥ तेषां स्थापना भव्यानाममितगुणकारिणी विनिर्दिष्टा । | સર્વત્ર ત્રિશાઃિ ઉત્થર્વનીયાણા | ૨૮૨ II ૨૮૨ ગાથાર્થ– જિનેશ્વરોની પૂજનીય ગુણોવાળી મૂર્તિને સર્વસ્થળે સર્વદેવો વગેરેએ ભવ્યજીવોના અમાપ ગુણોને કરનારી કહી છે. (૨૮૯) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005624
Book TitleSambodh Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy