SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ સંબોધ પ્રકરણ ૧૫૮ जइ नाम गुणसमिद्धं, करेड़ लोयाण भवभयुच्छेयं । ता किं पडिमा नो कीरड़ सव्वत्थज्झप्पमाहप्पं ॥ २९० ॥ यदि नाम गुणसमृद्धं करोति लोकानां भवभयोच्छेदम् । તતઃ ષ્ઠિ પ્રતિમા નો રોતિ સર્વાધ્યાત્મમાંહાત્મ્યમ્ ॥ ૨૬૦ ...... ॥ ગાથાર્થ– જો જિનેશ્વરોનું નામ જીવોને ગુણસમૃદ્ધ કરે છે તથા લોકોના ભવભયના ઉચ્છેદને કરે છે તો શું પ્રતિમા સર્વસ્થળે આધ્યાત્મિક માહાત્મ્યને ન કરે ? અર્થાત્ કરે જ. (૨૯૦) नामग्गहणे वि तहा, रूवारूवावमाणया पडिमा । तद्दव्वपज्जवेहिं सरइ जिणिदाण तम्मुत्ती ॥ २९९ ॥ नामग्रहणेऽपि तथारूपारूपावमानता प्रतिमा । तद्द्रव्यपर्यायैः स्मरति जिनेन्द्राणां तन्मूर्तिः ॥ २९१ ॥ .............??? ગાથાર્થ— તથા જિનેશ્વરોનું નામ લેવામાં પણ જિનેંદ્રોના દ્રવ્યપર્યાયોથી જિનેન્દ્રોની જેમાં રૂપ-અરૂપ ગૌણ છે એવી જિનસ્વરૂપ પ્રતિમા યાદ આવે છે. વિશેષાર્થ— અહીં રૂપ શબ્દથી શ્વેત, કૃષ્ણ વગેરે રંગ સમજવો. અરૂપ શબ્દથી શ્વેત, કૃષ્ણ વગેરે ઝાંખો કલર સમજવો. જેમ અલ્પ પેટવાળી કન્યા અનુવા કન્યા કહેવાય છે. તેમ અલ્પ=ઝાંખા રૂપને અરૂપ કહેવાય. પ્રતિમામાં શ્વેત વગેરે બાહ્ય રંગ ગૌણ છે. વીતરાગતાનો આકાર મુખ્ય છે. મૂર્તિમાં રંગ ગમે તે હોય કે ગમે તેવો હોય પણ આકાર વીતરાગતાનો સૂચક હોવો જોઇએ. ભદ્રિક જીવો મૂર્તિમાં શ્વેત વગેરે રંગ જોઇને ઉલ્લાસ પામતા હોય છે. પણ જ્ઞાનીઓ માટે શ્વેત વગેરે રંગ ગૌણ છે, વીતરાગતાનો આકાર મુખ્ય છે. જ્ઞાનીઓ મૂર્તિમાં વીતરાગતાનો આકાર જોઇને આનંદ પામતા હોય છે. માટે અહીં “રૂપ-અરૂપ જેમાં ગૌણ છે એવી પ્રતિમા” એમ કહ્યું છે. વીતરાગતાના સૂચક આકારવાળી પ્રતિમા જિનસ્વરૂપ છે. માટે અહીં પ્રતિમાનું “જિનસ્વરૂપ ” એવું વિશેષણ છે. (૨૯૧) गिहिछउममुणिजिणाणं, इयराणमसेसइड्डिगुणकलिओ । अरिहजिण नामजुत्तो जिणवरो जत्थ तप्पडिमा ॥ २९२ ॥ "" For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005624
Book TitleSambodh Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy