________________
૧૭૨
સંબોધ પ્રકરણ जइ विय पडिमासु जहा, मुणिगुणसंकप्पकारणं लिंगं। उभयमवि अस्थि लिंगे, न य पडिमासूभयं अत्थि ॥३२१॥ यद्यपि च प्रतिमासु यथा मुनिगुणसंकल्पकारणं लिङ्गम् । ૩મયમર્થતિ નિફેર ૨ પ્રતિમાસૂમયમદ્ધિ II રૂર? ... રૂર
ગાથાર્થ જો કે જેમ પ્રતિમા શુભસંકલ્પનું કારણ છે, તેમ લિંગ પણ મુનિગુણ સંબંધી સંકલ્પનું (અધ્યવસાયનું) કારણ છે. તો પણ આ દષ્ટાંતની પ્રતિમા સાથે વિષમતા છે. કારણ કે લિંગમાં સાવદ્ય અને નિરવઘ બંને ક્રિયા છે. તેમાં નિરવઘક્રિયાવાળા જ લિંગમાં મુનિગુણનો સંકલ્પ થાય તે શુભ છે, અને તેનાથી પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. પણ સાવધક્રિયાવાળા લિંગમાં જે મુનિગુણનો સંકલ્પ થાય તે ભ્રમરૂપ છે, અને તેથી જ તે ક્લેશ ફળવાળો છે. પ્રતિમા પ્રવૃત્તિ રહિત હોવાથી સાવદ્ય-નિરવઘ બંને ક્રિયાથી રહિત છે. તેથી તેમાં જિનગુણનો સંકલ્પ ક્લેશ ફલક ભ્રમરૂપ નથી.
પ્રશ્ન- આ પ્રમાણે તો પ્રતિમા નિરવદ્ય ક્રિયાથી રહિત હોવાથી તેમાં પુણ્યફલક શુભ સંકલ્પનો પણ અભાવ જ સિદ્ધ થયો.
ઉત્તર- પ્રતિમામાં તીર્થંકરના ગુણોના આરોપણથી શુભ સંકલ્પ થતો હોવાથી શુભસંકલ્પનો અભાવ નથી. (૩ર૧) (ગુ.ત.વિ.ઉ.૩. ગા-૧૭૯) नियमा जिणेसु उ गुणो पडिमा उद्दिस्स जे मणे कुणइ।
अगुणे उ वियाणंता, कं नमउ मणे गुणं काउं॥३२२ ॥ नियमा जिनेषु तु गुणः प्रतिमा उद्दिश्य यान् मनसि करोति ।
તુ વિનાનનું નમતુ મનસિ | ત્વા II રરર . . રરર " ગાથાર્થ– એ જ વાતને પુષ્ટ કરે છે– પ્રતિમાને જોઈને પૂજક તેમાં આરોપિત રૂપે જે જે ગુણોને મનમાં ધારે છે અને વારંવાર નમસ્કાર કરે છે તે તે ગુણો અવશ્ય તીર્થકરમાં જ છે. આથી જ પ્રતિમામાં આ જિનગુણ સંકલ્પ શુભ અને પુણ્ય ફળવાળો છે. કારણ કે પ્રતિમા સાવદ્ય ક્રિયાથી રહિત છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org