________________
સંબોધ પ્રકરણ
“શરીર, પુત્ર કે સ્ત્રીનો કરેલો સત્કાર સંસાર માટે થાય, જ્યારે વીતરાગનો કરેલો સત્કાર સંસારનાશ માટે થાય.” (૧૭૦) (પૂજા પંચાશક ગાથા-૧૬)
૧૦૨
गंथिय १ वेढिम २ पूरिम ३ संघाइम ४ पुप्फभेयओ चउहा । माला १ मउडं २ सेहर ३, पुप्फगेहाइ ४ रयणाओ ॥ १७१ ॥ ग्रन्थिम-वेष्टिम-पूरिम-संघातिमपुष्पभेदतश्चतुर्धा । માતા-મુટ-શેવર-પુષ્પવૃહાવિશ્વનાઃ ॥ ૨૭૬ ૫.
१७१
ગાથાર્થ— પુષ્પોના ગ્રંથિમ, વેષ્ટિમ, પૂરિમ અને સંઘાતિમ એ ચાર ભેદોથી અનુક્રમે માળા, મુગુટ, શેખર અને પુષ્પગૃહ વગેરેની રચના (=આકાર) થાય.
વિશેષાર્થ— ગ્રંથિમ પુષ્પોથી માળા, વેષ્ટિમ પુષ્પોથી મુગુટ, પૂરિમ પુષ્પોથી શેખર અને સંઘાતિમ પુષ્પોથી પુષ્પગૃહ થાય. ગ્રંથિમ=પુષ્પોને ગુંથીને બનાવેલ. વેષ્ટિમ=પુષ્પોને વીંટવાથી થયેલ. પૂરિમપુષ્પોને પૂરવાથીભ૨વાથી થયેલ . સંઘાતિમ=પુષ્પોને એકઠાં કરવાથી થયેલ. શેખર=શિખા. ગ્રંથકારના સમયે આ રીતે પુષ્પોથી અંગરચના થતી હતી. (૧૭૧) न्हवणविलेवणआहरणवत्थफलगंधधूवपुप्फेहिं ।
कीर जिणंगपूया, तत्थ विही एस नायव्व ॥ १७२ ॥ स्त्रपनविलेपनाभरणवस्त्रफलगन्धधूपपुष्पैः ।
યિતે નિના પૂના તંત્ર વિધિરેષ જ્ઞાતવ્ય: ।। ૧૨ । ................ ગાથાર્થ— જિનપ્રતિમાની અંગપૂજા સ્નાન, વિલેપન, આભૂષણ, વસ્ત્ર, ફળ, ગંધ (=વાસચૂર્ણ વગેરે), ધૂપ અને પુષ્પોથી કરાય છે. તેમાં વિધિ આ જાણવો.
વિશેષાર્થ— ગાથામાં નાન્ય ના સ્થાને મુદ્દાત્મ્ય એવો પાઠ હોવો જોઇએ. કારણ કે ફળ અંગપૂજા નથી. અહીં ચૈ.વં.મ.માં આ ગાથાનો પૂર્વાર્ધ આ પ્રમાણે છે—
वत्थाऽऽहरण-विलेवण-सुगंधिगंधेर्हि धुव - पुप्फेहिं ।
આમાં ત શબ્દ નથી. પ્રસ્તુત ગ્રંથમાં ૫૭મી ગાથા અક્ષરશઃ આ પ્રમાણે જ છે. (૧૭૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org