SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ સંબોધ પ્રકરણ गुणठाणगगुणजणणी, अत्तसहावेण निम्मिया पूया। जं जं सहावधम्मे, पविसइ सा अवितहा जाण ॥२२१॥ गुणस्थानकगुणजनन्यात्मस्वभावेन निर्मिता पूजा।। થત્ ય સ્વભાવધર્મે પ્રવિતિ સાવિતથા નાનીહિ |રર૭ II ... રર ગાથાર્થ પોતાના હાર્દિક ભાવથી કરેલી પૂજા ગુણસ્થાનના ગુણોને ઉત્પન્ન કરનારી છેચોથા વગેરે ગુણસ્થાનોની ઉપર ચઢવા માટે જે ગુણો જોઈએ તે ગુણોને ઉત્પન્ન કરનારી છે. જે જે સ્વાભાવિક ધર્મમાં પ્રવેશે છે તે સાચી પૂજા છે એમ તું જાણ, અર્થાત્ દંભવિના પોતાના અંતરના ભાવથી જે જે ધર્મ થાય છે તે તે ધર્મ સાચી જિનપૂજા છે એમ તું જાણ. (૨૧) सुहजोगाणं सरणी, निस्सेणी खओवसामगगुणाणं । अणुचियपवित्तिहरणी, उचियपवित्तीण सा धरणी ॥२२२॥ शुभयोगानां सरणी निःश्रेणिः क्षयोपशमकगुणानाम् । કવિતપ્રવૃત્તિહરક્યુતપ્રવૃત્તીનાં સા ધરી II રરર ... રરર ગાથાર્થ– જિનપૂજા શુભયોગોનો માર્ગ છે, લાયોપથમિક ગુણોની નિસરણી છે. અનુચિત પ્રવૃત્તિઓને દૂર કરનારી છે, અને ઉચિત પ્રવૃત્તિઓને ધારણ કરનારી છે. (૨૨૨) जो वीयरायभावो, अत्तस्सवलोयणट्ठमुक्किटो । पडिमाणं पडिबिंबो, णेओ आयंससारिच्छो ॥२२३ ॥ यो वीतरागभाव आत्मनोऽवलोकनार्थमुत्कृष्टः । પ્રતિમાનાં પ્રતિવિખ્યો રેય: સદર રરર . રરર . ગાથાર્થ– પ્રતિમાઓમાં જે ઉત્કૃષ્ટ વિતરાગભાવ છે, તે આત્માનું નિરીક્ષણ કરવા માટે આરિસા સમાન પ્રતિબિંબ જાણવું, અર્થાત જેમ આરિસામાં પોતાનું મુખ જેવું હોય તેવું દેખાય છે, તેમ પ્રતિબિંબમાં (=પ્રતિમાઓમાં રહેલા વિતરાગભાવમાં) પોતાનો આત્મા દેખાય છે. વિશેષાર્થ– ભવ્ય જીવોને જિનપ્રતિમા જોઈને જેમ આ પ્રતિમામાં વિતરાગભાવ છે તેમ મારા આત્મામાં પણ વીતરાગભાવ રહેલો છે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005624
Book TitleSambodh Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy